By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે: મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/21 at 2:02 PM
2 weeks ago
Share
મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે: મોરારિબાપુ
SHARE

કથા પ્રસાદ

ઇને ચડવું નથી, પડવું છે અને અન્યને પાડવા છે !

“ના-દાન” એટલે જેને કોઇ દાનની અપેક્ષા નથી તે નાદાન !

કોઇ પણ જ્ઞાન-વિજ્ઞાન સંસ્કાર છે

વિશ્વ શાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વ ભારતીના જૈનાચાર્ય લોકેશમુનિના સંયોજન તળે પ્રવાહિત થઇ રહેલી રામકથા  “માનસ સનાતન ધર્મ “ ગઇકાલે-મંગળવાર ચોથા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતું કે-તલગાજરડીય દ્રષ્ટિએ સનાતન સપ્તક છે. આ સાત લક્ષણો એટલેકે મારી દ્રષ્ટિએ સ્વભાવ. આપણી પરંપરામાં પંચક, અષ્ટક, સપ્તકનો મહિમા છે. તો આ સનાતન સપ્તક છે. બ્રહમ, પુરૂષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય અગાઉ કહયું એ પ્રમાણે બ્રહમ સનાતન છે, આદી છે. પુરૂષ પણ સનાતન છે. પ્રભાવ ક્ષણભંગુર પણ સ્વભાવનું મહત્વ છે. સ્વભાવ અધ્યાત્મ છે અને અધ્યાત્મ સનાતન છે. ધીમે ધીમે દરેક વિષયોમાંથી વિશ્રામ થતો જાય છે. ભવનમાં બેસીને વિષયથી વૈરાગ્ય ન આવે, ભવનના ખુણામાં બેસીને ધીમે ધીમે વિષયોથી વૈરાગ્ય થવો જોઇએ. ઘરનો ખુણો, હૃદયનો ખુણો અને આંખનો ખુણો સનાતન છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે. મને પ્રદીપ પુછતો હતો કે બાપુ, મૌન સનાતન છે? (પ્રદીપ મને ત્યારે જ પુછે જયારે મારે મૌન હોય!) યસ, મૌન સનાતન છે. શ્રી અરવિંદની ગાયત્રી સનાતન છે.

વિષય સાથે વિકાર અને સંસ્કાર જોડાયેલા છે. કોઇપણ જ્ઞાન વિજ્ઞાન સંસ્કાર છે. માનસમાં કહેવાયું કે પરનિંદા, પરદ્રોહ, પરઘન છોડો… પવિત્રતા આપણી પાસે આવવા આતુર છે. આપણી શરીર રૂપી બોટલ વિકાસોથી ભરેલી છે. જેમ કોઇ બોટલ કોઇ દ્રાવણ-રસાયણથી ભરેલી હોય તો એના બાજુ કશું ન સમાવાય! તેમ આપણી વિકારોથી ભરેલી બોટલ ખાલી ન થાય તો પવિત્રતા-પ્રકૃતિ આપણને ભરી દેવા માટે તત્પર છે. મારા કાગબાપુએ વર્ષો પહેલા લખ્યું છે કે…

અમે નિસરણી બનીને ઉભા

(પણ) ચઢનારા કોઇ ના મળ્યા રે

અમે દાદર બનીને ખીલા ખુબ ખાધા..

કોઇને નિસરણી ઉપર ચડવું નથી, પડવું છે અને બીજાને પાડવા છે ! પણ કાગબાપુને કહું કે કથા થકી ચઢનારા તમે સૌ મળ્યા છો.

અખંડાનંદ સરસ્વતીજીનું વિધાન છે: અનન્ય એ છે કે જે ફલન્ય નથી! એટલે કે જેને ફળની ઇચ્છા નથી. અનન્ય એ છે જે હનન્ય નથી! જે કોઇને હણે નહીં, કોઇની પણ કયારેય નિંદા કરે એ અનન્ય છે. ફલન્ય ફળની અપેક્ષાઓ છોડો, રસપી લો, બાપ ! કોઇ સનાતન બુધ્ધ પુરુષના મુખ્ય લક્ષણો-સ્વભાવ આ પ્રમાણે છે.. જંગમ બુધ્ધ પુરૂષ સનાતનીય બુધ્ધપુરૂષ હોય તે અસહાયને સહાય કરે એ સનાતન છે. બીજુ જેનો સંગ સારો લાગે એવો સાધુ મળી જાય.. સાધુ એટલે જેનું જીવન સાવ સાદુ હોય, જેનું જીવન સામુ હોય, જેનુ જીવન સાબુ જેવું હોય, જેલ સાબુ કપડાનો મેલ ધોવે છે એમ સાધુ આપણા મનનો મેલ ધોવે છે. જે બુધ્ધપુરૂષ હંમેશ સજજનતા સાથે મૈત્રી કરે તે સનાતન છે. અને જે શ્રેષ્ઠ છે તેને આદર આપે તે સનાતન ધર્મ છે. “શ્રેષ્ઠીન “ શબ્દમાં રેફ આવે છે એટલે ઉતમોતમ-શ્રેષ્ઠીન પછી એ શબ્દમાંથી રેફ ઉડી ગયો એટલે  “શેઠ “ શબ્દ થયો અને પછી શેઠ શબ્દમાં રહેલો કાનો (ટોપી) ઉડી ગયો એટલે.. તમે સમજી લેજો હું એ શબ્દ નથી બોલતો, મને એ શબ્દ બોલવો ગમતો નથી. કથા શ્રાવકો-સાધકો મનમાં સમજી ગયા કે એ શબ્દ એટલે  “શઠ “ !

મનુસ્મૃતિનો એક ઉતમ શ્લોક છે જે હું રોજ લાવું છું પણ કથા મને કયાં-કયાં લઇ જાય છે ! પણ મનુ-શતરૂપા આપણા દાદા-પરદાદા જે કહો તે એ શ્લોક તમે પણ બોલો… આ શ્લોકમાં સનાતનના લક્ષણો, સનાતન ધર્મના દસ લક્ષણો દર્શાવ્યા છે:

ધૃતી: ક્ષમા દમ: અસ્તેયમ્ સૌયમ્

ઇન્દ્રીય નિગ્રહમ ધી વિદ્યા સત્યમ્

અક્રોધો દસકમ્ ધર્મ લક્ષણમ

મનુસ્મૃતિના આ શ્લોકમાં રહેલી સનાતન ધર્મ અંગેની વ્યાખ્યા-સમજણ બાપુએ સરળ-સહજ ભાષામાં સૌ સાધકોને વિસ્તારથી સમજાવી હતી.

કથાના સમાપન સમયે પંજાબના રાજયપાલશ્રી ગુલાબચંદ કટાહીયા, પંજાબ કેસરી, અખબારના સુત્રધાર સુશ્રી કિરણ ચોપડા ઉપરાંત પનામા દેશના રાજદુત તથા રૂસ (રશિયા)ના રાજદુત પણ વિશેષ ઉપસ્થિત રહયાં હતાં અને સંક્ષિપ્તમાં સૌ એ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી હતી. ખાસ કરીને રૂસ-રશીયાના રાજદુતે પોતાનું વકતવ્ય હિન્દી ભાષામાં બોલ્યા ત્યારે સૌ ભાવિકોએ તાલીઓના ગડગડાટની એમને વધાવ્યા હતાં.

કથામૃત

(૧) અતિશયતા અંધત્વ છે.

(ર) ધર્મામૃત સનાતન છે: ભગવદ્ ગીતા

(3) અહંકારી છોડી મન, બુધ્ધી અને ચિતથી કથા સાંભળવી

(૪) ગમ બહોત હૈ, ખુલાસા કૌન કરે ? મુસ્કુરા દેતા હું, તમાસા કૌન કરે ?

(પ) મેરી મૈયર પર આના તો વકત પર આના, દફનાને વાલે મેરી તરહ ઇન્તઝાર નહી કરતે !

(૬) વો આઇ મેરી કબ્ર પર અપને હમસફર કે સાથ, કૌન કહતા હૈ મરને કે બાદ જલાયા નહી જાતા !

 

 

You Might Also Like

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

 પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ

 સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ

ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
રાજકોટ

આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું

Editor By Editor 6 days ago
ફોર-વે જેતલસર જંકશન તોડી પાડવા કારસો ૭૦ કર્મચારીઓની બદલીથી ઉગ્ર રોષ
ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ
રાજકોટમાં તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટ
શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?