By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    18 minutes ago
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    1 hour ago
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    2 hours ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    3 hours ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/09 at 7:38 PM
5 hours ago
Share
Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?
SHARE

કેનેડામાં બેઠેલા ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડાની સંભવિત મુલાકાત માટે જઈ રહ્યા છે ત્યારે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. કેનેડાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી પીએમ માર્ક કાર્ની સાથેની તેમની મુલાકાત કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ભારત ફરી એકવાર 26 ભાગેડુઓના પ્રત્યાર્પણની ફાઇલ પર ખૂબ જ જોશથી અવાજ ઉઠાવવા જઈ રહ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદીઓનું ભારત વિરૂદ્ધ કાવતરું 

ભારતે કેનેડાને ઘણીવાર ચેતવણી આપી છે છતાં પણ ત્યા વસવાટ કરી રહેલા ખાલિસ્તાનીઓમાં કોઈ સુધાર આવ્યો નથી. વારંવાર ચેતવણી આપવા છતાં ખાલિસ્તાની આતંકવાદીઓ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જેમાં લખબીર સિંહ લંડા, અર્શદીપ સિંહ ગિલ, ગુરજીત સિંહ, ગુરજિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે. જેઓ ગેંગસ્ટર નેટવર્ક અને આતંકવાદી કાવતરામાં સામેલ હોવાનું કહેવાય છે. ભારત આ 26 આતંકવાદીઓના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે પરંતુ અત્યાર સુધી કેનેડાએ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.

G7 સમિટના બહાને મોટો મુદ્દાનો આવાજ ઉઠશે

G7 સમિટ 15થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાવાની છે. આ સમય દરમિયાન PM મોદીની કેનેડા મુલાકાત પણ થવાની સંભાવના છે જ્યાં તેઓ PM માર્ક કાર્નીને મળશે. સૂત્રોના અનુસાર, મોદી આ બેઠકમાં 26 ભાગેડુઓના પ્રત્યાર્પણ પર આગ્રહ રાખવાના છે. આ સાથે તેઓ એવી પણ માંગ કરશે કે કેનેડાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ.

નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા

જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હત્યા સાથે સીધી રીતે ભારત સરકારને જોડી દીધી હતી. પરંતુ હવે નવા પીએમ માર્ક કાર્ની થોડા નરમ દેખાઈ રહ્યા છે. તેમણે મોદીને ફોન કરીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું અને બંને દેશોની કાનૂની એજન્સીઓ વચ્ચે વાતચીત પર સંમતિ વ્યક્ત કરી હતી.

રાજદ્વારી તણાવ હજુ પણ ચાલુ 

જોકે, નિજ્જર ઘટના બાદ ઉદ્ભવેલો રાજદ્વારી તણાવ હજુ પણ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. કેનેડાએ ભારતના હાઇ કમિશનર સંજય કુમાર વર્મા અને તેમના પાંચ સાથીદારો સામે આરોપો લગાવ્યા હતા જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. ત્યાર બાદ ભારતે તેના ઘણા રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને 6 કેનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા.

26 ભાગેડુઓ તણાવમાં 

મોદીની કેનેડા મુલાકાત અને ત્યાં સીધી પ્રત્યાર્પણની વાતચીતની શક્યતાને કારણે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર ભાગેડુઓ ખૂબ જ તણાવમાં છે. તેમને ડર છે કે આ વખતે મામલો ફક્ત કાગળ પર નહીં રહે અને ભારતના દબાણને કારણે કેનેડા કાર્યવાહી કરવા મજબૂર થઈ શકે છે.

You Might Also Like

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

America: વિદેશી આતંકીઓથી ટ્રમ્પ પણ સાવધાન ? 12 દેશના નાગરિકોને પ્રવેશબંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistanએ વ્યક્ત કરી ઇચ્છા, India સાથે શાંતિ વાર્તા કરવા Italy કરે મધ્યસ્થતા
આંતરરાષ્ટ્રીય

Pakistanએ વ્યક્ત કરી ઇચ્છા, India સાથે શાંતિ વાર્તા કરવા Italy કરે મધ્યસ્થતા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Trumpના યુદ્ધવિરામ પર વારંવાર ક્રેડિટ લેવાના મુદ્દે શશિ થરુરે આપ્યો કરારો જવાબ
યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ પર કરાયો બ્લાસ્ટ
Cricketer : છત્તીસગઢ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તત્કાળ મદદના મળતા ભારતીય ક્રિકેટરનું મોત
Epstein Files શુ છે? જેનુ નામ લઇને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ધમકાવે છે મસ્ક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?