By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    28 minutes ago
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    1 hour ago
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    2 hours ago
    Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
    Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
    3 hours ago
    Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
    Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: TRP કાંડના : પિડિતોને અચાનક મુખ્યમંત્રીનું તેડું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાતન્યૂઝ

TRP કાંડના : પિડિતોને અચાનક મુખ્યમંત્રીનું તેડું

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:10 PM
11 months ago
Share
TRP કાંડના : પિડિતોને અચાનક મુખ્યમંત્રીનું તેડું
SHARE

ર૪ પીડિત પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા : પિડિતોને ન્યાય આપવાની આપી ખાતરી : ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકોટ ભાજપના આગેવાનો ,મંત્રી ભાનુબેન બાબરીયાની હાજરી

સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ટીઆરપી આગકાંડમાં ચાર ચાર તપાસ સમિતિઓની તપાસ બાદ પણ બનાવના મૂળ સુધી જોડાયેલા અધિકારીઓ ,પદાધિકારીઓને પકડવામાં આવ્યા નથી.

આવા સંજોગોમાં વધતાં જતાં દબાણ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઇ પટેલ તરફથી ટીઆરપી આગકાંડના પીડિત પરિવારજનોને મળવા ગાંધીનગર ખાતે બોલાવાયા હતાં. ખુબ જ ઝડપથી આકાર લેતી રાજકિય ઘટનાઓ વચ્ચે આ મુલાકાત સમયે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, દેવાંગ માંકડ, ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે ઉપસ્થિત રહ્યા હતા.

Contents
ર૪ પીડિત પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા : પિડિતોને ન્યાય આપવાની આપી ખાતરી : ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકોટ ભાજપના આગેવાનો ,મંત્રી ભાનુબેન બાબરીયાની હાજરીસમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ટીઆરપી આગકાંડમાં ચાર ચાર તપાસ સમિતિઓની તપાસ બાદ પણ બનાવના મૂળ સુધી જોડાયેલા અધિકારીઓ ,પદાધિકારીઓને પકડવામાં આવ્યા નથી.શું પીડિત પરિવારને કોંગ્રેસની મદદ લેવાથી રોકાશે ?રાહુલ ગાંધી ઇફેકટસ્થાનિક ભાજપના નેતાઓએ ગુપચુપ ઓપરેશન પાર પાડયુ

સવારે ૧૧ પહેલાં જ આગેવાનો અને પિડિત પરવારજનો સાથે મુખ્યમંત્રી બંગલામાં પહોંચી ગયા હતાં. જયાં મુખ્યમંત્રી ,ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમા મીટીંગ થઇ હતી. મુખ્યમંત્રીએ પીડિતો સાથે સદભાવ પૂર્વક વાત ચીત કરી હતી. તેમણે સમગ્ર ઘટનાને કમનસીબ ગણાવી હતી. મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને ન્યાયિક તપાસની ખાતરી આપી હતી. પીડિતોને અન્યાય ન થાય તેવી ખાતરી આપી હતી.

શું પીડિત પરિવારને કોંગ્રેસની મદદ લેવાથી રોકાશે ?

જે રીતે પીડિત પરિવારજનોએ રાજકોટ બંધમાં કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને સરકાર તરફથી ન્યાય નથી મળ્યો એ મિડિયા સમક્ષ ખુલ્લંખુલ્લા કહયુ હતું તેથી સરકારની રહી સહી આબરુંના પણ ચિંથરા ઉડયા હતાં. ભાજપના કોઇ નેતા ભુગર્ભમાં ચાલ્યા ગયા હતાં. કેટલાકે તો રાજીનામા આપી દીધા હોવાની પણ ચર્ચા ચાલે છે.પરંતુ હવે સૌ પ્રથમ કોંગ્રેસના આંદોલનમાંથી હવા કાઢવા પીડિતોને અલગ થલગ કરવાની વ્યુહ રચના થાય એવું લાગે છે. આ માટે પીડિતોને મનાવવા પ્રયાસ થઇ રહયા છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત તેનું પ્રથમ પગલું છે. જો કે પીડિતોને તેમના સ્વજનોની હત્યાના મૂળ ગુનેગારો સુધી તપાસ પહોંચે અને તેને સજા જોઇએ તેનાથી કશું જ ઓછું નથી જોઇતું તેવો વારંવાર ઉચ્ચાર કરે છે.

રાહુલ ગાંધી ઇફેકટ

છેલ્લા દોઢ માસથી રાજકોટના ટીઆરપી કાંડની તપાસ ચાલતી હતી. ભાજપના નેતા કે તપાસ એજન્સીઓએ આ મામલે મૌન સીવી લીધુ હતું. હરણી કાંડ, મોરબી ઝુલતાં પુલ, સુરત તક્ષશિલા કાંડની તપાસની જેમ રાજકોટ આગકાંડની તપાસની જેમ આ તપાસ પણ મુખ્ય ગૂનેગારોને પકડયા વગર પુરી કરી દેવામાં આવે તેવી શંકા છે. પરંતુ મિડિયા અને કોંગ્રેસની સતત લડતને કારણે સરકાર ભીંસમાં મૂકાઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી અને રાજકોટ બંધ સજજડ રહયા બાદ સરકાર અંદરથી હચમચી ગઇ છે. આથી તાત્કાલીક ડેમેજ મેનેજમેન્ટ શરુ થયુ છે.

સ્થાનિક ભાજપના નેતાઓએ ગુપચુપ ઓપરેશન પાર પાડયુ

રાજકોટથી આગકાંડના પીડિતોનો સંપર્ક કરી ભાજપના સ્થાનિક આગેવાનો ગાંધીનગર લઇ ગયા તેની મિડિયાને આજે સવાર સુધી ભનક આવવા દીધી નહોતી. તમામ પીડિત પરિવારોને એકસેસ કરી શકાય એ માટે પોલીસ તંત્રની પણ તાજેતરમાં જ મદદ લેવામાં આવી હતી. આમ સમગ્ર મામલે ભાજપ ફરી એક વખત સક્રિય થયુ છે.

 પીડિતોના પરિવારજનોને

મળશે આઉટ સોર્સિંગથી નોકરી

મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુદાની રજૂઆત

સરકારનો સાનુકુૃળ પ્રતિસાદ

૧, એડિશ્નલ પી.પી. નહિ પી.પી.ની નિયુકતી

ર,એડિશ્નલ શબ્દ નિકળી જશે

3,પીડિત પરિવારની પસંદગીના પી.પી.નિમવા

૪ હાઇકોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઇએ

પ, પીડિતોના પરિવારને ન્યાય મળવો જોઇએ

 

You Might Also Like

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
સ્પોર્ટ્સ

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

By 6 days ago
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?
RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?