By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઈ લાગણી સાથે રહી જુઓ અને પછી જુઓ કે શું થાય છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કોઈ લાગણી સાથે રહી જુઓ અને પછી જુઓ કે શું થાય છે?

agragujaratnews
Last updated: 2023/12/25 at 10:57 AM
2 years ago
Share
કોઈ લાગણી સાથે રહી જુઓ અને પછી જુઓ કે શું થાય છે?
SHARE

તમે ક્યારેય સરળતાપૂર્વક, શુદ્ધ લાગણી સાથે રહેતા નથી, પરંતુ હંમેશાં તેને પોતાનાં અંગત શબ્દોના વર્તુળમાં લપેટી લો છો. શબ્દો એ લાગણીને વિકૃત કરે છે; વિચાર તેની આસપાસ ઘુમરાય છે, તે લાગણીને પાછળ ધકેલી દે છે, તેના પ્રચંડ ભય અથવા લાલસા છવાઈ જાય છે. તમે ક્યારેય લાગણી સાથે રહેતા નથી. બીજી કોઈ વસ્તુ સાથે પણ નથી રહેતા. તમે ધિક્કાર સાથે નથી રહી શક્તા અથવા સૌંદર્યની એ વિસ્મયજનક લાગણી સાથે પણ નથી રહી શક્તા.

નફરતની લાગણી સાથે રહેવાનો પ્રયત્ન કરી જુઓ, ઈર્ષ્યા, અદેખાઈ, મહત્ત્વાકાંક્ષાની કટુતા સાથે રહેવાનો પ્રયત્ન કરી જુઓ; કેમ કે છેવટે તો તે તમારા રોજિંદા જીવનમાં છે. જોકે, તમે પ્રેમ સાથે અથવા પ્રેમ શબ્દ સાથે રહેવા ઇચ્છતા હો, પરંતુ જ્યાં સુધી તમારામાં નફરતી ભાવના છે, બીજાને હાવભાવથી કે હાડોહાડ લાગે તેવા શબ્દોથી વ્યથિત કરવાની ભાવના છે ત્યારે એ જુઓ કે તમે તે ભાવના સાથે રહી શકો છો? શું તમે તે ભાવના શાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે? તમે ક્યારેય તમે કરી જોયું છે? કોઈ લાગણી સાથે રહી જુઓ અને પછી જુઓ કે શું થાય છે? તેમ કરવું તમને ચકિત કરી દે તેટલું મુશ્કેલ જણાશે. તમારું મન તે લાગણીને એકલી છોડશે જ નહીં; મનમાં તેની સ્મૃતિઓ, તેની સાથે સંકળાયેલી બાબતો, તેની સાથે `આમ કરવું’ અને `આમ ન કરવું’ જેવા વિચારો, તેની એકધારી બકબક ઘસી આવે છે. એક છીપલું લો, શું તમે તેની તરફ તે કેટલું સુંદર છે એમ કહ્યા વગર કે વિચાર્યા વગર અથવા તો તે ક્યા પ્રાણીએ બનાવ્યું હશે તેમ વિચાર્યા વગર જોઈ શકો? શું તમે તેને કોઈપણ વિચાર કર્યા વગર, મનને સક્રિય કર્યા વગર જોઈ શકો? તમે એ શબ્દો પાછળ રહેલી લાગણી સાથે રહી શકો? શબ્દો દ્વારા ઉદ્ભવતી લાગણી વગર રહી શકો? જો તમે એમ રહી શકો તો તમે એક અસાધારણ વસ્તુ શોધી શકશો, તો તમે સમયથી માપી ન શકાય તેવી એક અનન્ય ગતિનો પરિચય પામશો, એક એવી વસંત અનુભવશો કે જે કોઈ પાનખર કે ઉનાળાને જાણતી નથી.

મને ખબર નથી કે તમે શબ્દોમાં રજૂ કરવાની અને કોઈ બાબતને નામ આપવાની પ્રક્રિયા વિષે ક્યારેય વિચાર કર્યો છે કે નહીં, તે વિષે તપાસ કરી છે કે નહીં. જોકે, તમે એ વિષે વિચાર કર્યો હોય કે તપાસ કરી હોય તો તે સહુથી વધારે આશ્ચર્યજનક અને બહુ જ પ્રેરક તથા રસપ્રદ બાબત ગણાય. આપણને જે બાબતનો અનુભવ થાય, આપણે જે જોઈએ અથવા આપણને જે અનુભૂતિ થાય તેને જ્યારે આપણે શબ્દોમાં રજૂ કરીએ ત્યારે શબ્દ અસાધારણપણે મહત્ત્વનો બની જાય છે; શબ્દ સમય છે. સમય અવકાશ (ગાળો ) છે અને શબ્દ તેનું કેન્દ્ર છે. વિચારવાની પૂરી પ્રક્રિયા શબ્દીકરણની પ્રક્રિયા છે; તમે શબ્દો વડે જ વિચારો છો. તો શું મન આ શબ્દથી મુક્ત થઈ શકે? એમ ન પૂછો કે `મારે તેનાથી મુક્ત કેવી રીતે થવું?’ તેનો કોઈ અર્થ નથી. `પ્રેમ’, `ઈશ્વર’, `ધ્યાન’ શબ્દોને કેટલું અસાધારણ મહત્ત્વ આપ્યું છે અને આપણે તેમના કેવા ગુલામ બની ગયા છીએ!

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
હેલ્થ

Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક

By 6 days ago
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?