By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    6 minutes ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    1 hour ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    3 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અંદરની તરફ વળવું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

અંદરની તરફ વળવું

agragujaratnews
Last updated: 2023/10/02 at 6:57 PM
2 years ago
Share
અંદરની તરફ વળવું
SHARE

  • તમારે તમારી ઊર્જાઓને અંદરની તરફ વાળવી જોઈએ અને અંદરની તરફ જોવું જોઈએ

અંદર તરફ વળવાની પ્રક્રિયા કોઈ ચોક્કસ જૂથ સાથે સંબંધિત નથી. ભલે તે ગૌતમ બુદ્ધ હોય, ઈસુ હોય, કૃષ્ણ હોય કે રામ હોય, તેઓએ જે કંઈ પણ શરૂ કર્યું તે તમારા જીવનને શુદ્ધ કરવા, તમારા જીવનને સામાન્ય જીવનની સીમાઓથી પરે લઈ જવા માટે અને દિવ્ય હોવાની સ્વતંત્રતાને જાણવા માટે હતું. તે ફક્ત એટલું જ છે કે તેઓ તે સમયે તેમની આસપાસના લોકો માટે જે યોગ્ય હતું તે મુજબ બોલતા હતા. તેઓ જે રીતે બોલ્યા તે મૂળભૂત રીતે તેઓ જેમાં રહેતા હતા તે સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય પરિબળો પર આધારિત હતું, પરંતુ જો તમે ખરેખર તેમના શિક્ષણના સાર પર નજર નાખો, તો તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ વિશ્વના કયા ભાગ અથવા કઈ સંસ્કૃતિમાંથી આવ્યા છે, જ્યાં પણ કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ બોલી છે, તે હંમેશાં લોકોને અંદરની તરફ વાળવા વિશે હતું.

જો આપણે ખ્રિસ્તી ધર્મને ઉદાહરણ તરીકે લઈએ, તો તમારે સમજવું જોઈએ કે, ઈસુ શરૂઆતમાં ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણમાં કામ કરી રહ્યા હતા. તેથી શરૂઆતમાં તેમણે સ્વર્ગમાં જવા વિશે ઘણીબધી વાતો કહી, ભગવાન તમારા માટે શું કરશે અને ભગવાનના સામ્રાજ્યમાં કેવી રીતે પહોંચવું તેવું કહ્યું, પરંતુ જ્યારે લોકો ખરેખર તેમની આસપાસ એકઠા થયા, ત્યારે તેમણે બદલ્યું અને કહ્યું કે ભગવાનનું સામ્રાજ્ય તમારી અંદર છે. તેથી જો ભગવાનનું સામ્રાજ્ય તમારી અંદર છે, તો તમારે તમારી ઊર્જાઓને અંદરની તરફ વાળવી જોઈએ અને અંદરની તરફ જોવું જોઈએ. તમારે સ્વાભાવિક રીતે ધ્યાનમય બનવું જોઈએ.

તો જો તમે શિક્ષણના સારને જાણો, તો આખી વાત અંદરની તરફ વળવાની છે. ગૌતમ બુદ્ધ ધ્યાન કરવા વિશે સીધી વાત કરી શક્યા, કારણ કે તેમની આસપાસના લોકોની ક્ષમતા અને તેમની આસપાસનું સામાજિક માળખું એકદમ જુદું હતું. ઈસુ આવા લોકો મેળવવા જેટલા ભાગ્યશાળી ન હતા. તેમના અનુયાયીઓ સરળ લોકો હતા – માછીમારો, ખેડૂતો અને બજારમાં કામ કરનારા લોકો. તેઓ તેમની સાથે તે સ્તર પર વાત કરી શકે તેમ નહોતા તેથી તેમણે પોતાની ભાષામાં વાત કરી, પરંતુ તે કંઈ જુદું બોલ્યા નહોતા કે કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિએ, દુનિયામાં કોઈ પણ સમયે, `ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર છે’ સિવાય બીજું કંઈ કહ્યું નથી. તે માત્ર એટલું જ છે કે તેઓએ તેને ઘણી જુદી જુદી ભાષાઓમાં અને જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે, પરંતુ મૂળભૂત રીતે તેઓ તમને એ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તમારા આનંદ અને સુખનો સ્ત્રોત બહાર નથી, તે તમારી અંદર છે.

જો તમે અંદરની તરફ વળો તો જે જાણવાની જરૂર છે તે બધું જાણી શકાય છે. જો તમે ખરેખર અસીમ બનવાની આકાંક્ષા પૂરી કરવા માંગતા હો, તો તમારે જોવા માટે એકમાત્ર જગ્યા અંદરની તરફ છે. જો તમે બહારની તરફ જોશો, તો તમે હંમેશાં નિરાશ થશો, કારણ કે બહાર તમે જે કરી શકો અને જે ન કરી શકો તેની એક સીમા હોય છે. અંદર કોઈ સીમા નથી; તમે અસીમ સંભાવનાઓ સુધી પહોંચી શકો છો.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Israel Iran War: તેલ અવીવ-જેરૂસલમ,ગોલાન હાઇટ્સમાં સાયરન વાગ્યા
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
Donald Trumpએ ચીન સાથે કરી દુર્લભ ખનીજ ડીલ! શું છે કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?