By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    55 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન

agragujaratnews
Last updated: 2023/11/02 at 5:00 PM
2 years ago
Share
મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન
SHARE

  • સરકારના મંત્રીઓ સાથે મુલાકાત બાદ મનોજ જરાંગેનો નિર્ણય
  • મંત્રીઓએ જરાંગેને 9 દિવસના ઉપવાસ સમાપ્ત કરવા આગ્રહ કર્યો
  • 25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે

મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ શિંદે સરકારના મંત્રીઓને મળ્યા બાદ ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. સરકારે તેમને બે મહિનામાં આ સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. મંત્રીઓના સમજાવ્યા બાદ જરાંગે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશશે નહીં. જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો હું મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરીશ. આ પહેલા મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમણે તેમને તેમના નવ દિવસના ઉપવાસને સમાપ્ત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને લઈને 8 ડિસેમ્બર ના રોજ ચર્ચા કરવામાં આવશે.

હાઈકોર્ટના નિવૃત્ત જજ સાથે કરી મુલાકાત

આ પહેલા, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો સંદીપ શિંદે, ન્યાયમૂર્તિ એમજી ગાયકવાડ અને અન્ય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું હતું. આ મુલાકાત જરાંગેના ગામમાં થઈ. સત્તારૂઢ ગઠબંધનના સહયોગી ધારાસભ્ય બચ્ચુ કડુ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.

પ્રતિનિધિમંડળના સભ્યોએ તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે આરક્ષણ એક-બે દિવસમાં ન આપી શકાય, પરંતુ મરાઠા સમુદાયને તે ચોક્કસ મળશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉતાવળે લીધેલો નિર્ણય ન્યાયિક તપાસમાં ટકી નહીં શકે.

25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે

જણાવી દઈએ કે, મનોજ જરાંગે મરાઠા આરક્ષણની માંગ સાથે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લાના પોતાના ગામ અંતરવાલી સરતીમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. તેમણે બુધવારે સાંજે કહ્યું હતું કે હવેથી તે પાણી પણ નહિ પીવે. જો કે, તેના એક દિવસ અગાઉ સર્વપક્ષીય બેઠકમાં અનામતની માંગને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી.

મનોજ જરાંગેની આ હટી માંગણીઓ

  1. મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે પૂરતું ભંડોળ પૂરું પાડવું
  2. સર્વે માટે અનેક ટીમો કામે લગાડવામાં આવે
  3. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ
  4. આદેશમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
આંતરરાષ્ટ્રીય

Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?