By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    5 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    5 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    5 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝમોરબી

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર

agragujaratnews
Last updated: 2024/06/19 at 12:35 PM
1 year ago
Share
મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગના બે ચુકાદામાં ખોટી વેપારનિતી કરતી બે વીમા કંપનીને ફીટકાર
SHARE

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં એક જ દિવસમાં બે ચુકાદા આપી જેમાં બંને ચુકાદામાં ખોટી વેપાર નીતિ અને સેવામાં ખામી કરતી વીમા કંપનીને ગ્રાહક સાથે કરવામાં આવેલ અન્યાય બાબતે ગ્રાહક તરફી આયોગ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા આપવામાં આવેલ પ્રથમ ચુકાદામાં મોરબી ઓમશાંતિ પાર્કમાં રહેતા ભગવાનજીભાઈ ડી. પુરોહીત કન્યા છાત્રાલય રોડ ઉપરથી પોતાની ગાડી લઇને જતાં હતાં ત્યારે ભારે વરસાદને કારણે ગાડીમાં પાણી ભરાઇ ગયેલ અને ગાડીને નુકશાન થયેલ તેમનો વીમો બજાજ અલીઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સનો હતો સર્વે કરનાર સર્વેયર દ્વારા એવુ જણાવવામાં આવ્યું કે ગાડીને અકસ્માત થયો નથી મેકેનીકલ અથવા ઇલેકટ્રીક બ્રેકેજ પોલીસીમાં આવતુ નથી માટે વીમો મળે નહી જેથી તેઓ મોરબી ગ્રાહક તકરાર કમીશનમાં જતા ગ્રાહક કોર્ટ વીમા કંપની કહયુ કે ગ્રાહકે વીમો લીધો છે પ્રીમીયમ ભરેલ છે. તમારી સેવામાં ખામી છે તેમ જણાવી ગ્રાહક તરફી ચુકાદો આપી ભગવાજીભાઈને રૂા. ૫૫,૦૦૦/-અને ૫,૦૦૦ અન્ય ખર્ચ કુલ ૬૦,૦૦૦/- તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૦ થી વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે.

જ્યારે બીજા ચુકાદામાં મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈની કાર અન્ય કાર સાથે અથડાતા નારાયણભાઈની કારમાં ભારે નુકશાન થયેલ હતું. તેથી ગ્રાહક નારાયણભાઈએ પોતાની કારનો ક્લેમ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં મુકેલ ત્યારે વીમા કંપની તરફથી બહાનું સામે ધરતા કહ્યું કે અકસ્માત દરમિયાન કાનજીભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો નામંજુર કર્યો હતો. ત્યારે નારણભાઈ ડાંગરે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી છે, વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે ગ્રાહક નારણભાઇ ડાંગરને ૩,૫૬,૫૯૭/- અને ૮૦૦૦/-અન્ય મળી ૯ (નવ) ટકાના વ્યાજ સાથે ચુકવવાના જે મુજબ આદેશ કરી ચુકાદો આપ્યો હતો.

વધુમાં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા જણાવ્યું છે કે દરેક ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો તેની સામે રાજ્ય સરકારની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ કરેલ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ દાખલ કરી ન્યાય મેળવવો જોઈએ અને વધુ વિગત માટે ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨ સંપર્ક કરવો. તેમ તેમની યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ધર્મ

કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?