By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    5 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    5 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    5 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ

agragujaratnews
Last updated: 2024/11/18 at 1:29 AM
9 months ago
Share
Vadodara: IOCLની રીફાઈનરીમાં લાગેલી આગની ઘટના મામલે મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ
SHARE

શહેરના કોયલી ખાતે આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં લાગેલી આગની ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટરે આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપી છે.

11 નવેમ્બરે આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બની હતી

વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આઇ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઇનરી)ના પ્લાન્ટમાં ગઈ 11 નવેમ્બરના રોજ આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલીયમ અધિનિયમ-1934ની કલમ-28 મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-196 હેઠળ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

તપાસ વડોદરા ગ્રામ્યની કોઠી કચેરી ખાતે થશે

આ અંગેની તપાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા 26 નવેમ્બર 2024ના રોજ તેમની કચેરીમાં સવારના 11થી બપોરના 1 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. તપાસ માટેનું સ્થળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી કચેરી, રાવપુરા વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.

આગની ઘટના અંગે કોઈ હકીકત કે વિગતો વડોદરા ગ્રામ્ય પ્રાંતને આપવા સૂચના

જેથી જ કોઈ હિત સંબંધ ધરાવતા લોકો આઈ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઈનરી)માં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા કે હકીકતો રજુ કરવા જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં IOCLમાં બનેલી આગકાંડમાં 2 વ્યક્તિના મોત થયા હતા અને ત્યારબાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપનીના ગેટ પાસે મૃતકોના પરિવારજનોએ ધરણા કર્યા હતા. ન્યાયની માગ સાથે કંપનીના ગેટ બહાર ધરણા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પરિવાર અને ગ્રામજનો તેમાં જોડાયા હતા. પરિજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો નિર્ધાર કર્યો હતો.

30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી

ત્યારે IOCL રીફાઈનરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવી પડી હતી અને 30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી. બેન્ઝીન કેમિકલ ટેન્કમાં આગથી 2 લોકોના મોત થયા હતા, IOCLમાં એક બાદ એક એમ 2 બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા હતા. ત્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
હેલ્થ

Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા

By 6 days ago
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?