By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર

agragujaratnews
Last updated: 2024/07/18 at 7:50 PM
1 year ago
Share
TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર
SHARE

આજે ટીઆરપી મુદ્દે ચર્ચાનો સમય ન અપાતા વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ કરી માગણી

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં સમયની કોઇ પાબંધી હોતી નથી. સભાના અધ્યક્ષ મેયર હોય છે અને તે ધારે તો પ્રશ્નોતરીનું સેશન, સભ્યોના પ્રશ્નોની ચર્ચા માટે વધુ સમય ફાળવી શકે તે તેમની સતામાં આવે છે. આજે   પ્રશ્નોતરી સેશનમાં પ્રથમ સવાલ ભાજપના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો હતો. રાજ્ય અને સરકારી ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨3-૨૪માં કઇ કઇ યોજના હેઠળ કેટલી રકમ મળી? તેમાથી ક્યા કામ થયા? તેનો અત-થી-ઇતિ સુધીનો હિસાબ માગ્યો હતો. કમિશનર દેવાંગ દેસાઇએ જાણે ઓડિયો રેકોર્ડિંગમાં કેસેટ ફીટ કરી હોય તેમ સળસળાટ જવાબ વાંચવા લાગ્યા હતા. ૨૫ મિનિટ સુધી સાંભળ્યા બાદ વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાથી ધીરજ ન રહી અને તેમણે મુકેલા ટીઆરપી કાંડને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે તેવી માગણી મુકી હતી. આ મુદ્દે છેવટ સુધી ધમાલ થયા બાદ વશરામ સાગઠિયાએ એવુ કહ્યુ હતુ કે, પ્રથમ સવાલની ચર્ચા ભલે તમારે કરવી હોય તેટલો સમય કરો. પણ ટીઆરપી કાંડને લગતા મારા સવાલ માટે તમે કહેશો એટલો સમય હું રાહ જોઇને બેસી રહીશ. છેવટે વશરામ સાગઠિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે, “જો શાસકો ટીઆરપીકાંડમાં દુધે ધોયેલા હોય તો ટીઆરપી પ્રકરણને લઇને ખાસ સામાન્ય સભા બોલાવવામા આવે. ખાસ સભા બોલાવવાની સતા જનરલ બોર્ડના અધ્યક્ષ પાસે છે જ. ટીઆરપી પ્રકરણમાં ભરી સભામાં, ખુલ્લા મંચ પર ચર્ચા કરવા આવો.”

Contents
આજે ટીઆરપી મુદ્દે ચર્ચાનો સમય ન અપાતા વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ કરી માગણીકોંગ્રેસનો અનોખો વિરોધ, આખી સભામાં ‘સ્ટેન્ડીંગ’ રહ્યામારી ચેમ્બરમાં આવો હું જવાબ આપીશ : જયમીનકમિશનર હડફેટે ચડી ગયા! વિપક્ષએ કહ્યુ ભ્રષ્ટાચારમાં થયેલા ખર્ચનો હિસાબ તો આપોબંધારણ ઘડનારનો હું દીકરો છું, હું બંધારણનું અપમાન ન કરુ : સાગઠિયાટીઆરપીકાંડનો શોક ઠરાવ, સાથે મોદીની તાજપોશીનો અભિનંદન ઠરાવસાગઠિયા-ખેરના સસ્પેન્સના રિપોર્ટને મંજૂર કરવા અરજન્ટ દરખાસ્ત

કોંગ્રેસનો અનોખો વિરોધ, આખી સભામાં ‘સ્ટેન્ડીંગ’ રહ્યા

ટીઆરપી પ્રકરણ, છેલ્લ ચાર વર્ષમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ડિમોલિશનની કેટલી નોટિસ ઇશ્યુ કરી? તેમાથી કેટલા બાંધકામ તોડાયા? તેની ચર્ચા માટે વિપક્ષની માગણીને શરૂઆતમાં જ ઠુકરાવી દેવામા આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ઉભા ઉભા જ બોર્ડની કાર્યવાહીમાં ભાગ લેવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

મારી ચેમ્બરમાં આવો હું જવાબ આપીશ : જયમીન

બંધ બારણે શા માટે? ભરી સભામાં આપો : સાગઠિયા

ટીઆરપી પ્રકરણ અને ટીપી શાખાને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે એ માટે કોંગ્રેસ છેલ્લે સુધી અડીખમ અને મક્કમ રહી. આ ઉગ્રતા વચ્ચે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે એવુ કહ્યુ હતુ કે, મારી ચેમ્બરમાં આવજો, તમારે જે જવાબ જોઇતા હોય તે આપીશ. પ્રત્યુતરમાં વિપક્ષી વશરામભાઇ સાગઠિયાએ એવો પલટવાર કર્યો હતો કે, ટીઆરપીની ચર્ચા બંધ બારણે શા માટે? હિંમત હોય તો ભરી સભામાં આપો!

કમિશનર હડફેટે ચડી ગયા! વિપક્ષએ કહ્યુ ભ્રષ્ટાચારમાં થયેલા ખર્ચનો હિસાબ તો આપો

ભાજપના જ્યોત્સનાબેન ટીલાળાના સવાલનો જવાબ આપવા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની એક-એક યોજનાઓની ડિટેઇલવાઇઝ માહિતી આપતા હતા. પાછલા નાણાકીય વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી અને તેમાથી કેટલા કામ થયા તેનો હિસાબ અપાતો હતો ત્યારે જ વિપક્ષના સાગઠિયાએ કહ્યુ કે “સાહેબ, ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ થયો એ તો જરાક કહો!”

બંધારણ ઘડનારનો હું દીકરો છું, હું બંધારણનું અપમાન ન કરુ : સાગઠિયા

ભાજપની છાવણી તરફથી વિપક્ષ પર એવો હુમલો થયો હતો કે, જનરલ બોર્ડની ગરીમા ન જાળવવી એ કોંગ્રેસના સંસ્કાર છે. બંધારણનું માન કોંગ્રેસ જાળવતી નથી. એ સાંભળીને દલિત સમાજમાંથી આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયાએ કહ્યુ હતુ કે, બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ મારા પિતાતુલ્ય છે. હું તેમનો દીકરો છું. હું બંધારણનું અપમાન ન કરુ.

ટીઆરપીકાંડનો શોક ઠરાવ, સાથે મોદીની તાજપોશીનો અભિનંદન ઠરાવ

આજના જનરલ બોર્ડમાં અરજન્ટ પ્રસ્તાવમાં ટીઆરપી કાંડમાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને શોક ઠરાવ કરાયો હતો. સાથે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કરેલા તાજપોશીનો અભિનંદન ઠરાવ કરવામા આવ્યો હતો. જો કે આ બન્ને ઠરાવ થયો એ પહેલા વિપક્ષની હકાલપટ્ટી કરીને કાઢી મુકાયા હતા.

સાગઠિયા-ખેરના સસ્પેન્સના રિપોર્ટને મંજૂર કરવા અરજન્ટ દરખાસ્ત

જનરલ બોર્ડના એજન્ડામાં ૮ દરખાસ્ત હતી. તેમા આજે અરજન્ટ તરીકે બે દરખાસ્ત આવી હતી. જેમા ટીઆરપી કાંડ બાદ બેનામી સંપતીમાં ખુલ્લા પડેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર વાલાભાઇ ખેરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. આ સસ્પેન્સન રિપોર્ટનો ઠરાવ મંજૂર કરવામા આવ્યો હતો.

You Might Also Like

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
ધર્મ

નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?