By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોણ છે એ પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈન? PM Modi પાસે માગી મદદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કોણ છે એ પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈન? PM Modi પાસે માગી મદદ

AgraGujarat Rajkot
Last updated: 2025/05/28 at 7:06 PM
10 months ago
Share
કોણ છે એ પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈન? PM Modi પાસે માગી મદદ
SHARE

ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી તણાવ વધ્યો છે. પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી નિર્ણાયક કામગીરી ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી આક્રમક રુખ જોવા મળ્યુ. આ વચ્ચે પાકિસ્તાનમાંથી દેશ નિકાલ કરાયેલ નેતા અને મુત્તાહિદા કૌમી મૂમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈનએ પીએમ મોદી પાસે મદદની અપીલ કરી છે.

PM મોદી પાસે મદદની કરી અપીલ 
લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન અલ્તાફ હુસૈને પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ ભાગલા પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા ઉર્દૂભાષી શરણાર્થીઓ (મુહાજિરો) પર થતા અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવે. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકાર અને સેના લાંબા સમયથી શરણાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે અને તેમને અત્યાર સુધી સંપૂર્ણ કાયદેસર નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
અલ્તાફે દાવો કર્યો હતો કે લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25,000 થી વધુ શરણાર્થીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેઓનો અવાજ કચડી નાખવામાં આવી રહ્યો છે અને તેમના અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ કોણ છે અલ્તાફ હુસૈન.

કોણ છે મુહાજિરો ? 
મુહાજિરો ઉર્દૂભાષી મુસ્લિમો છે જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનના કરાચી શહેરમાં સ્થાયી થયા હતા. એક સમયે પાકિસ્તાનની સત્તા પર તેમની મજબૂત પકડ હતી, પરંતુ હવે તેમની સ્થિતિ દાયકાઓથી ખરાબ છે અને તેમને ભેદભાવ અને ત્રાસનો સામનો કરવો પડે છે.
કોણ છે અલ્તાફ હુસૈન ?
  • અલ્તાફ હુસૈનનો જન્મ 1953માં સિંધના કરાચી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.
  •  તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો હતો.
  • દેશના ભાગલા પછી પાકિસ્તાન સ્થળાંતર કરીને આવ્યો હતો.
  • તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો.
  • તેઓ શરૂઆતથી જ રાજકારણ તરફ ઝુકાવ ધરાવતા હતા.
  • અભ્યાસ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે પાકિસ્તાનમાં મુહાજિર સમુદાય (વિભાજન પછી ભારતમાંથી આવેલા મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ)નો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.
  • એક સમયે મુહાજિર સમુદાય વ્યવસાય, નાગરિક સેવા અને સત્તામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો,
  •  પરંતુ 1970ના દાયકાના અંત સુધીમાં તેમનું સ્થાન નબળું પડવા લાગ્યું
  • . તેમની જગ્યાએ, સ્થાનિક સિંધી અને પંજાબી સમુદાયો ધીમે ધીમે પ્રભુત્વ મેળવવા લાગ્યા.
  • 1990 ના દાયકામાં અલ્તાફ હુસૈન સામે હત્યા અને હિંસાના ડઝનેક કેસ નોંધાયા.
  • 1992માં અલ્તાફ હુસૈનને પાકિસ્તાન છોડવું પડ્યું
  • પાકિસ્તાન છોડીને બ્રિટનમાં આશરો લેવો પડ્યો
  •  તેમના પર અનેક ખૂની હુમલાઓ થયા હતા, જેમાં તેમણે તેમના ભાઈ અને ભત્રીજા ગુમાવ્યા હતા
  •  2015માં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુહાજિરોની દુર્દશા પર ભારતને શરમ આવવી જોઈએ.
  • આ નિવેદનથી ભારે રાજકીય હલચલ મચી ગઈ.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગાંધીનગર

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

Editor By Editor 2 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?