By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
    નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી
    નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    34 minutes ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    2 hours ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    3 hours ago
    RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
    RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
    4 hours ago
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    19 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

Last updated: 2025/06/05 at 10:13 AM
4 days ago
Share
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
SHARE

યજ્ઞોના મહિમાનો અંત નથી. ઘણા ભારતીય સંસ્કૃતિ અનુસાર ઋષિ-મુનિઓ દ્વરા જગતને આપવામાં આવેલી એવી મહત્ત્વપૂર્ણ દેન છે, જેને સૌથી વધારે ફળદાયી તથા પર્યાવરણ શુદ્ધ રાખવાનો આધાર માનવામાં આવે છે. ઋષિઓએ `અયં યજ્ઞો વિશ્વસ્ય બુવનસ્ય નાભિ:।’ (અર્થવેદ 9,15,1૪) કહીને યજ્ઞને સંસારની સૃષ્ટિનો આધારબિંદુ કહ્યો છે.

શ્રીકૃષ્ણએ કહ્યું છેકે,

સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટા।

પુરોવાય પ્રજાપતિ:।

અનેન પ્રસવિધ્યમેષ

વોડસ્ત્વિષ્ટ કામધુક્ર॥

અર્થાત પ્રજાપતિના બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓને રચીને તેમને કહ્યું કે તમે લોકો આ યજ્ઞકર્મ દ્વારા વૃદ્ધિ મેળવશો અને યજ્ઞ તમને લોકોને ઈચ્છિત ભોગ પ્રદાન કરનારો હો. સંસ્કૃતના યજ્ઞ ધાતુથી બનેલો શબ્દ યજ્ઞ દેવ, પૂજન, દાન તથા દુનિયાને સમર્થ-સશક્ત બનાવનારી સત્તાઓના સંગીતકરણના અર્થમાં પરિભાષિત થશે. આ પ્રમાણે યજ્ઞ દિવ્ય પ્રયોજનો માટે સંગઠિત રૂપે અનુદાન પ્રસ્તુત કરે છે. આ જ છે તે પુણ્ય પ્રવૃત્તિ છે, જેને કારણે નર પશુને નારાયણ બનવાનો અવસર મળે છે.

અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવત્વના રસ્તે આગળ વધે છે.

મહર્ષિ દયાનંદે યજ્ઞના મહત્ત્વનું વર્ણન કરતાં એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, `ઘરમાં એકાદ કિલો જીરું પડ્યું હોય તો તેની સુગંધ કોઈને પણ નથી આવતી, પરંતુ ઘરની ગૃહિણી તેમાંથી બે ગ્રામ જીરું લઈને જ્યારે તેનો વઘાર કરે છે ત્યારે તે ઘરની સાથે સાથે આજુબાજુનાં ઘર અને વાતાવરણ પણ સુગંધમય બની જાય છે. યજ્ઞની ઊર્જા પણ આ રીતે સમગ્ર વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે.’

આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે સજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા હતા. દેવરાજ ઈન્દ્રએ પણ યજ્ઞો દ્વારા જ બધું મેળવ્યું હતું. પાપોના પ્રાયશ્ચિત સ્વરૂપ અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિ માટે, કોઈ અભિષ્ટની પૂર્તિ માટે, વાયુમંડળમાંથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતાં તત્ત્વોનું અવમૂલ્યન કરવા માટે હવન-યજ્ઞ વગેરે કરવામાં આવતા હતા અને તેનું પરિણામ પણ એવું જ શુભ ફળદાયી હતું.

આજના સમયમાં જે રીતે વિવિધ પ્રકારની શક્તિઓ કે ઊર્જા કોલસો, પાણી, પેટ્રોલ, એટમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી રહી છે, તે જ રીતે પ્રાચીનકાળમાં યજ્ઞકુંડો અને વેદીઓમાં અનેક રહસ્યમય યંત્રો તથા વિધાનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી હતી. આજે વિવિધ પ્રકારનાં મશીન અનેક પ્રકારનાં કાર્ય કરે છે, તે જ રીતે પ્રાચીનકાળમાં મંત્રો અને યજ્ઞોના સંયોગથી એવી શક્તિઓના આવિર્ભાવ થતો હતો.

You Might Also Like

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ
સ્પોર્ટ્સ

IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ

By 7 days ago
Maldives જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સમાચાર પહેલા વાંચી લેજો
YouTubeની દુનિયામાં નવો ઈતિહાસ, 400 મિલિયન સબસ્ક્રાઈબર્સ મેળવનાર પહેલા વ્યક્તિ બન્યા MrBeast
Jasprit Bumrah ઈંગ્લેન્ડમાં નહીં રમે બધી ટેસ્ટ મેચ? ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો
Shubman Gillએ રોહિત-કોહલીના સંન્યાસ પર કરી વાત, મેચ પ્રેશરને લઈને કર્યો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?