By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમર્થ યોદ્ધો યુદ્ધથી કેમ ડરી ગયો હશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સમર્થ યોદ્ધો યુદ્ધથી કેમ ડરી ગયો હશે?

Last updated: 2024/12/19 at 8:09 AM
8 months ago
Share
સમર્થ યોદ્ધો યુદ્ધથી કેમ ડરી ગયો હશે?
SHARE

અથ ચેત ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યતિ ।

તત: સ્વધર્મમ્કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સસિ ॥2/33॥

અકીર્તિમ્ય અપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તે અવ્યયામ્ ।

સંભાવિતસ્ય ય અકીર્તિ: મરણાત અતિરિસ્યતે ॥2/34॥

અર્થ : તેમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજી પાપને પામીશ. બધાં તારી અપકીર્તિ ગાશે અને માન પામેલ મનુષ્યને મરણ કરતાં અપકીર્તિ અધિક દુ:ખદ થઈ પડે છે.

શ્લોકમાં ભગવાન અર્જુનને યોદ્ધા તરીકે આ ધર્મયુદ્ધ કરવા મળ્યું છે તેને અહોભાગ્ય સમાન ગણાવ્યા બાદ અત્રે જણાવે છે કે જો તે આ ધર્મયુદ્ધ નહીં કરે તો તેણે તેના સ્વધર્મનો ત્યાગ કરેલો ગણાશે. વળી, નવાઈની વાત એ પણ ચર્ચાઈ શકે કે આટલો બધો સમર્થ યોદ્ધો યુદ્ધથી કેમ ડરી ગયો હશે? શું તે ડરપોક બની ગયો હશે? શું તેનું સામર્થ્ય નિષ્ફળ ગયું હશે? તેની વિદ્યા તે ભૂલી ગયો હશે? શું તેનાથી કોઈ પાપકર્મ તો નહિ થયું હોય જેના કારણે આ વિદ્યા નિષ્ફળ નીવડી હોય? આવી જાત જાતની શંકા-કુશંકાઓ તેના માટે લોકો કરવા લાગશે અને આ સ્થિતિ તેના માટે અસહ્ય બની જશે. આવી અપકીર્તિ સાથે જીવન જીવવા કરતાં તે યુદ્ધના મેદાનમાં મરી ખપવું ઉત્તમ ગણાય. તમે જેના માટે પૂરેપૂરી પાત્રતા ધરાવો છો, સામર્થ્ય ધરાવો છો તેવું કાર્ય તમે કોઈ જ વાજબી કારણ વિના ત્યજી દો તો સ્વાભાવિક રીતે જ લોકો તમને તેના માટે હજાર સવાલો પૂછી શકે છે અને કોઈ સવાલ પૂછવા ન આવે, પણ તમારા યુદ્ધ નહિ કરવાના નિર્ણય બાબતે જાતજાતના તર્કવિતર્કો કર્યા કરે તે કેટલે અંશે વાજબી ગણાય? એટલે ભગવાન આવી અપકીર્તિ વહોરવાને બદલે યુદ્ધ કરવા અર્જુનને આહ્વાન આપે છે.

યદા તે મોહ કલિલં બુદ્ધિર્વ્યતિત રિષ્યતિ ।

તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥2/52॥

અર્થ : જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડ(અંધકાર)ને તરી જશે ત્યારે તને પણ સાંભળવા યોગ્ય અને નહિ સાંભળેલ બંનેનો વૈરાગ્ય થશે.

ભગવાન કહે છે કે જ્યારે બુદ્ધિ પરથી મોહનું પડળ હટી જાય છે ત્યારે જ તેને વૈરાગ્ય સૂઝે છે. મોહને કીચડ કહ્યો છે, કીચડ એટલે એક પ્રકારની ગંદકી. મોહમાં પહેલાં સારું લાગે છે, એની શરૂઆત ભીની માટી જેવી છે. શરૂઆતમાં એ ખૂબ સરસ લાગે. મનને અને તનને ગમી જાય છે, પણ ભીની માટીમાં જેમ જેમ પાણી વધારે પ્રમાણમાં ભળે છે, લોકોની ત્યાંથી ચહલપહલ વધી જાય છે ત્યારે એ કાદવ અને કીચડ બની જાય છે અને કીચડમાં મોટાભાગે શું થાય છે? લપસી પડવાનું બને છે. એકવાર લપસો એટલે ગયા કામથી. શરીરમાં ભાગતૂટ થાય, અસહ્ય પીડા થાય, બીજાં બધાં કામ અટકી જાય એ જુદું. આમ, મોહ એ કીચડ સમાન છે. કીચડ જેમ લપસાવે છે તેમ મોહ પણ લપસાવે છે. એટલે જ આ કાદવરૂપી મોહથી બુદ્ધિને દૂર રાખવાની છે. મોહનું બીજું નામ અંધકાર છે. અંધકાર એટલે કાળાશ. કાળાં કર્મનું ઉત્પત્તિ સ્થાન. બુદ્ધિ એવી છે કે એના ઉપયોગથી તમે સારાનરસાનો ભેદ પારખી શકો છો. બુદ્ધિ જ તમને નીતિ અને અનીતિની સમજણ આપે છે. જો આ બુદ્ધિ પર તમે કોઈ પણ જાતના મોહનો છાંયડો પડવા નહીં દો તો તમને આ લોકમાં અને પરલોકમાં વૈરાગ્ય સહજતાથી પ્રાપ્ત થશે. મોહ જાય એટલે તમે સંસારની જે વાતો સાંભળી છે કે હજુ સાંભળવાની બાકી છે તે તરફ તમારું ધ્યાન જ જતું નથી. તમારામાં સંસાર પ્રત્યે, માયાનાં તત્ત્વો પ્રત્યે વૈરાગ્યનો ભાવ અચૂક પ્રગટે છે, માટે મોહને બુદ્ધિથી દૂર રાખવો એ જ ઈષ્ટ છે

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત
રાષ્ટ્રિય

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

By 4 days ago
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?