By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ

agragujaratnews
Last updated: 2024/01/06 at 8:06 PM
2 years ago
Share
ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ
SHARE

નવા કોર્ટ બિલ્ડીંગનું CJIના હસ્તે ઉદઘાટન : સોમવારથી રાજકોટની ૪૭ કોર્ટ એક બિલ્ડિંગમાં બેસશે

અગ્ર ગુજરાત, રાજકોટ

Contents
નવા કોર્ટ બિલ્ડીંગનું CJIના હસ્તે ઉદઘાટન : સોમવારથી રાજકોટની ૪૭ કોર્ટ એક બિલ્ડિંગમાં બેસશેફેમિલી કોર્ટ શિફટ ન કરાતાં પીડિતાઓને હેરાનગતિ થશે

આજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.ડી.ચંદ્રચુડના હસ્તે નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન થઇ રહ્યું છે. નવા કોર્ટ બિલ્ડીંગમાં એક સાથે ૪પ કોર્ટ બેસશે. જે ઇતિહાસની પ્રથમ ઘટના હશે. આ સાથે હાલમાં જૂની કોર્ટમાં જુદી-જુદી કોર્ટના કુલ મળી ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. ન્યાયતંત્રમાં ઝડપી ન્યાય મળે તે માટે હજુ ઘણુ કરવાનું બાકી છે. નવી કોર્ટમાં નવી સવલતો સાથે ઝડપથી કામ થવાની આશા છે.

દરમિયાનમાં રાજકોટના જામનગર રોડ, ઘંટેશ્વર ખાતે રૂ. ૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.જે.ચંદ્રચૂડ ઉદ્દઘાટન કરવાના છે. જે ખૂબ જ સારી બાબત છે પરંતુ તેની સાથોસાથ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં વર્ષોથી પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસોના ભારણને ધ્યાનમાં લેવું જોઇએ અને તે મુજબ રાજકોટનું નવી કોર્ટો શરૂ કરવા મંજુરી આપવી જોઇએ અને તેમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ, સોમવારથી ૪૭ કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે.

રાજકોટ શહેરમાં હાલ ૪૭ જેટલી ક્રિમિનલ અને સિવિલ કોર્ટ કાર્યરત છે અને તેમાં કુલ ૧,૧3,૫૭3 જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાં ૮૭૦૯૨ ક્રિમિનલ કેસો અને ૨૬૪૮૦ સિવિલ કેસોનો સમાવેશ થાય છે. આ પેન્ડિંગ કેસોમાંથી હજાર કેસો તો 3૦ થી ૪૦ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ છે કે જેમાં અમુક કેસોમાં ફરીયાદીઓ તો અમુક કેસોમાં આરોપીઓ તો અમુક કેસોમાં સાક્ષીઓના નિધન પણ થઇ ગયા છે. મોટાભાગના કેસમાં તો તપાસનીશ અધિકારીઓ નિવૃત્ત પણ થઇ ગયા છે અને અમુક કેસના તપાસનીશ અધિકારીઓ હાલ હયાત પણ નથી અને છતાં આ કેસો હજુ સુધી બોર્ડ પર આવ્યા નથી અને ન્યાય કયારે મળશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં કેસના ભારણને ધ્યાનમાં લઇને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાસે નવી પાંચ એપેલન્ટ કોર્ટ શરૂ કરવી જોઇઅ અને ૧૦ નીચલી કોર્ટ શરૂ કરવી જોઇએ. જો મુદ્દે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો પેન્ડિંગ કેસોનો ભરાવો ઝડપથી ઓછો થાય અને પીડિતોને ન્યાય મળી શકે.

અગાઉ નિર્ધારીત થયેલા કાર્યક્રમ મુજબ સીજેઆઇ ચંદ્રચૂડ દિલ્હીથી પોતાના ધર્મપત્ની સાથે ઇન્ડિગોની ફલાઇટમાં શુક્રવારે સાંજે ૫.૧૫ વાગ્યે રાજકોટ આવી ગયા બાદ ચોપરમાં સોમનાથ દર્શન કરવા જવાના હતા અને રાત્રે રોકાણ સોમનાથ કરવાના હતા. તેમના ધર્મપત્ની સાથે રાજકોટ પહોંચ્યા બાદ અંધારાને કારણે ચોપરાને સોમનાથમાં લેન્ડિંગનો પ્રશ્ન થાય તેમ હોવાથી રાત્રી રોકાણ રાજકોટની સિઝન્સ હોટેલમાં કરવાનો નિર્ણય કરાયો છે. હવે તેઓ શનિવારે સોમનાથ-દ્વારકા દર્શનાર્થે જશે.

 

ફેમિલી કોર્ટ શિફટ ન કરાતાં પીડિતાઓને હેરાનગતિ થશે

નવા કોર્ટ બિલ્ડિંગમાં માત્ર ૪૭ ક્રિમિનલ અને સિવિલ કેસોની કોર્ટ જ શિફ્ટિંગ કરવામાં આવનાર છે. જયારે ફેમિલી કોર્ટ તેના જૂના સ્થાને જ રાખવામાં આવનાર છે. ત્યારે આ નિર્ણયથી પીડિત મહિલાઓને જ વધુ હેરાનગતિ થશે. ફેમિલી કોર્ટમાં ભરણપોષણ, ડાયવોર્સ અને ગાર્ડિયનના કેસો ચાલશે અને તેની સાથે જ પીડિતોના ઘરેલું હિંસા અને સ્ત્રી અત્યાચાર સહિતના કેસ નવી કોર્ટ ખાતે ચાલશે. ત્યારે એક જ પીડિતા બન્ને પ્રકારના કેસમાં હશે. તો તેની હાલત શું થશે તે સતાધીશોએ વિચાર્યું જ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
ધર્મ

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
નાડીનો અર્થ, મર્મ અને…
Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?