By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    30 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    2 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    3 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    4 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Victory Parade પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Victory Parade પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય

Last updated: 2025/06/05 at 1:17 PM
4 days ago
Share
Victory Parade પર આવશે પ્રતિબંધ? BCCI લઈ શકે છે મોટો નિર્ણય
SHARE

બેંગલુરુ ખાતે ગઇકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલ દુર્ઘટનામાં 11 નિર્દોષ લોકોના મોતથી દેશભરમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. જીતની ખુશી મરણ ચીસોમાં ફેરવાઇ ગઈ. ત્યારે હવે BCCI મોડા મોડા પણ એક્શન મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે. બેંગલુરુ દુર્ઘટના બાદ BCCI વિકટ્રી પરેડ પર મોટો નિર્ણય લઈ શકે છે.
જીતની ઉજવણીમાં માતમ છવાયો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025ની જીત ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે માતમમાં ફેરવાઇ ગઈ. વિકટ્રી પરેડના આયોજનના સમાચારથી ભેગી થયેલી બેકાબૂ ભીડના લીધે 11 લોકોના જીવ લેવાઈ ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જે ઘટના ઘટી એનાથી અત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટના બાદ અત્યારે BCCIને પણ આવનારા ભવિષ્યમાં આવા આયોજન પર લગામ લગાવવા માટે વિચારતા કરી મૂક્યા છે. આ ઘટના બાદ BCCIના સચિવ દેવજીતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
એક્શન મોડમાં આવી BCCI
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખોની સંખ્યામાં જે ભીડ ઉમટી પડી હતી, તે ખાસ કરીને વિરાટ કોહલીની એક જલક જોવા માટે ઉમટી પડી હતી એવું ચોક્કસથી કહી શકાય. ગઇકાલે જે ઘટના ઘટી એ પછી BCCIના સચિવ દેવજીતે આ ઘટનાને આઈપીએલની તમામ ફ્રેન્ચાઇજીઓ માટે એક આંખ ઉઘાડનાર ઘટના ગણાવી છે. દેવજીતે ત્યાં સુધી કહ્યું કે આવનારા ભવિષ્યમાં આઈપીએલની ટીમો જીતની ઉજવણી કેવી રીતે કરશે એની ઉપર થોડા સમયમાં BCCI યોગ્ય નિર્ણય લેશે.
દુર્ભાગ્યપૂર્ણ ઘટના
BCCIના સચિવ દેવજીતે ગઈકાલની ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું કે , “આ ઘટના ખરેખર ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે. લોક પ્રિયતાનું આ એક વરવું સ્વરૂપ છે. આયોજકો આ ઘટનાને યોગ્ય વ્યવસ્થા કરીને રોકી શકતા હતા. મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. જે લોકો ઘાયલ થાય છે એમના જલ્દી સાજા થવાની કામના કરું છું. આ પ્રકારના આયોજન પહેલા જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી હતી. ક્યાંકતો કોઈ ચૂક થઈ છે. આઈપીએલની આટલી ભવ્ય જીત બાદ રંગમાં ભંગ પડી ગયો. જ્યારે આપણે ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ ભીડ ઉમટી પડી હતી પણ પોલીસ વ્યવસ્થા યોગ્ય હોવાના લીધે કોઈ દુર્ઘટના સર્જાઇ ન હતી.”

You Might Also Like

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCB Victory Parade stampede: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડમાં મચી ભાગદોડ, 3ના થયા મોત
સ્પોર્ટ્સ

RCB Victory Parade stampede: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડમાં મચી ભાગદોડ, 3ના થયા મોત

By 4 days ago
Viratએ કહ્યું "હું ઇમ્પેક્ટ પ્લેયરની જેમ…" રોહિત શર્માને ટોણો માર્યો?
Boss આ પાકિસ્તાન છે, ચૂક્યા એટલે કિડની તો ઠીક કાળજુંય કાઢી લેશે
Kohliના ટેસ્ટ ક્રિકેટના નિવેદન પર આ ખેલાડીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું?
World news: ઇઝરાયેલ હવે ગાઝા અને વિદેશમાં રહેલા નેતાઓને ખતમ કરવાની ફિરાકમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?