By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    43 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:24 PM
9 months ago
Share
વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી
SHARE

અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ દાદાની આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો લેતા

10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા

 શંકર પાર્વતીનાં પૂત્ર ગણેશની ભકિત શ્રધ્ધાભેર શેરીએને ગલીએ થઈ રહી છે. તેમજ ભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં નાનામોટા અનેક ગણપતિ પંડાલનું આયોજન કરાયું છે, ત્યારે શહેરમાં આવેલ કરણપરા વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ પાણીપુરી સ્પર્ધા તેમજ ગરબા રાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને દાદાના દર્શન, આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો મળ્યો હતો.

Contents
અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ દાદાની આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો લેતા10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા

વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ રણજીત ચાવડીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ દ્વારકાધીશ નગરીની પ્રતિકૃતિ બનવવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાથે આવી શકે તેમજ આરતીનો લાભ લઇ શકે તેની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે. વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ દ્વારા તા. 7ને શનિવારના રોજ ગણપતિદાદાનું વિધિવિધાન સાથે સ્થાપના કરાયું છે. 17 તારીખ એટલે 10 દિવસ ચાલનારા આ ગણેશોત્સવમાં દરરોજ સાંજે 8 કલાકે મહાઆરતીનું તેમજ રાત્રે 9:30 કલાકે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બાદમાં 10 માં દિવસે વિધિ વિધાનથી દુંદાળા દેવ ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવશે. ત્યારે આ ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા યોજાશે.

રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા સિધ્ધી વિનાયક ધામ કરણપરા કા દાદાની ત્રીજા દિવસની સાંધ્ય આરતી અને દર્શનાનો લ્હાવો સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને મળ્યો હતો. ગઈકાલે કારણપરા કા રાજાની સંધ્યા આરતીમાં અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી સિનિયર રિપોર્ટર રાજુ મેહતા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમને આયોજકો દ્વારા સંકલ્પ વિધિનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનવવા માટે રણજીત ચાવડીયા, વિશાલ માંડલીયા, દિપક ભટ્ટ, જયેશ ગોંડલીયા, નિલેશ ભગત, મહીપતસિંહ ચુડાસમા વર્ષીત મોરઝરીયા, હાર્દિક ચાવડીયા, તેજસ બોરીચા, જ્યંતી બોરીચા, નિલેશ ચાવડીયા, સિદ્ધાર્થ ચાવડીયા સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
આંતરરાષ્ટ્રીય

India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક
Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?