By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Valbhipur રોડ પરના 4 ઓવરબ્રિજનું કામ ફરી બંધ પડ્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Valbhipur રોડ પરના 4 ઓવરબ્રિજનું કામ ફરી બંધ પડ્યુ

agragujaratnews
Last updated: 2024/08/12 at 9:11 PM
12 months ago
Share
Valbhipur રોડ પરના 4 ઓવરબ્રિજનું કામ ફરી બંધ પડ્યુ
SHARE

  • ભાવનગર અમદાવાદ વાયા વલભીપુર રોડ પરના 4 જેટલા ઓવરબ્રિજનું કામ ફરી બંધ
  • 5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી
  • રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું

રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાં જિલ્લાનો વિકાસ થયો નથી. ભાવનગર વલભીપુર વચ્ચે આવતી ત્રણેક નદીઓના પાંચ જેટલા કુદરતી વહેણના પાણી ચોમાસા દરમ્યાન રોડ ઉપર ફરી વળતા હોય તેમજ જેના કારણે રસ્તો બંધ થઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી.

5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી

આ રોડ ઉપર કાળુભાર, ઘેલો અને રંઘોળી નદીઓના પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે, ભાવનગર વલ્લભીપુરના આ માર્ગના નિરાકરણ માટે સરકાર દ્વારા 2018-19માં કરોડો રૂપિયાના ખર્ચે તેના ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું કામ પણ 2019-20 દરમ્યાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાકાળ આવતા બંધ પડ્યું હતું અને ત્યારબાદ ત્રણેક વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન ઓવરબ્રિજની કામગીરી બંધ ચાલુ થતી રહી છે, પરંતુ હાલ પાંચ વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ નહીં થતાં એક પણ ઓવરબ્રિજ લોકોને ઉપયોગ કરવાનો મોકો મળ્યો નથી.

મટીરીયલમાં ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું

આજથી ત્રણ ચાર માસ પહેલા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ખુદ સરકારી એજન્સીઓની બેદરકારીના કારણે જમીન સંપાદન સહિતના મુદ્દા તેમજ હાલ મટીરીયલમાં પણ ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું છે. જેના કારણે ઓવરબ્રિજની કામગીરી ફરી ટલ્લે ચડી છે, આ માર્ગ ઉપરથી અલંગ, મહુવા, સોમનાથ સહિતના વાહન ચાલકો પસાર થતા હોય ઘણીવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળતા હોય છે.

રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું

ઓવરબ્રિજ બન્યા બાદ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પણ શરૂ થવાની હતી, પરંતુ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જ હજુ પૂર્ણ નથી થઈ, ત્યારે રસ્તાના કામો તો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું છે. જો કે અધિકારીનું કહેવું છે કે આ કામ માટે હવે ફરી એક વખત ટૂંક સમયમાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે.

જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ

સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવતા હોય છે, જે બાદ રોડ રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જેતે સરકારી એજન્સીઓ દ્વારા જમીન સંપાદન, વીજપોલ ટ્રાન્સફર, વીજ લાઈન ફેરવવા સહિતની કામગીરી યોગ્ય સમયે કર્યા વગર જ વિકાસના કામો શરૂ કરી દેવામાં આવતા હોય બાદમાં આવા જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ થઈ જતાં હોય છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. 

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
હેલ્થ

Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી

By 4 days ago
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?