By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંસદની સુરક્ષા માટે સંવાદ, વિવાદ નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

સંસદની સુરક્ષા માટે સંવાદ, વિવાદ નહીં

agragujaratnews
Last updated: 2023/12/14 at 5:53 PM
2 years ago
Share
સંસદની સુરક્ષા માટે સંવાદ, વિવાદ નહીં
SHARE

સંસદમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો તે મુદ્દે વિપક્ષ રાષ્ટ્રપતિને મળીને રજૂઆત કરવાનો છે, ત્યારે વિવાદના બદલે વિકલ્પોની ચર્ચા માટે બંને પક્ષો સાથે કેમ ના બેસે?

સંસદમાં સુરક્ષાનો મુદ્દો ગંભીર છે તે વાત સૌએ સ્વીકારી છે અને સ્પીકર ઓમ બિરલાએ પણ જાહેરાત કરી કે તેની તપાસ કરવામાં આવશે. અંદર ઘૂસનારા સામે આતંકવાદની લગતી ગંભીર કલમો પણ લાગી છે અને ગુપ્તચર અધિકારીઓ પણ તેમની પૂછપરછ કરીને મૂળમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ સમયે આ મુદ્દો સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો અને સંસદ સહિતની બંધારણીય સંસ્થાઓ, તેની સાથે જોડાયેલા ભવનો કે તેની સાથે જોડાયેલી ભાવનાના સંવર્ધન માટેની ચર્ચા અને સંવાદ થઈ શકે છે. ખુલ્લા દિલે ચર્ચા થઈ શકે છે અને તંત્રમાં ખામી હોય તેના તરફ ધ્યાન દોરી શકાય છે, પણ તેની પાછળનો હેતુ માત્ર પોલિટિકલ સ્કોર કરવાના બદલે ખામી નિવારવા તરફનો હોય તો તે વધારે હિતકારક સાબિત થશે.
બરાબર 22 વર્ષ પહેલાં પણ ભારતની સંસદ પર પાકિસ્તાની પ્રેરિત ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારેપણ ભારતના જવાનો, પોલીસો, સુરક્ષાકર્મીઓએ જીવસટોસટની બાજી લગાવીને સામનો કર્યો હતો. તે વખતે પણ ટીકાટીપ્પણી થયા હતા, પણ જૂની વાતોને જ યાદ કરીને કે જૂની રીતે જ ચાલ્યા કરીશું તો વાતનો અંત ક્યારે આવશે? આ બે દાયકાના વહાણા વીતિ ગયા છે અને હવે નવું સંસદભવન પણ બન્યું છે. નવા ભવનમાં ઘણી આધુનિક સુવિધાઓ સાથે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યાની વાત છે, પણ તેમાંય માનવીય ખામીઓ રહી ગઈ છે તે દેખાઈ આવ્યું છે. તેને નિવારવા માટેની આ તક છે અને ચર્ચા કરીને વિવાદને બદલે ઉકેલ તરફનો એપ્રોચ જરૂર બન્યો છે.
દાખલા તરીકે એવું સૂચન પણ થયું હતું કે પ્રેક્ષક દીર્ઘા – વિઝિટર્સ ગેલેરી હોય તેની સામે બૂલેટ પ્રૂફ કાચ નાખવા જોઈએ. ભારતીય નાગરિકો એક પ્રેક્ષક તરીકે ગૃહની કામગીરી જુએ તે વ્યવસ્થા પણ જરૂરી છે. સ્ટુડન્ટ્સને પણ ઘણી વાર પર્યટન વખતે વિધાનગૃહની કામગીરી જોવા માટે થોડી વાર માટે મુલાકાતી ગોખલામાં પ્રવેશ અપાતો હોય છે. ભવિષ્યના નાગરિકોને પ્રત્યક્ષ દર્શન થવું જોઈએ કે કેવી રીતે લોકતાંત્રિક સંસ્થાઓ કામ કરે છે. નવું સંસદભવન બન્યું તેમાં ઘણી સુવિધાઓ છે, પણ આડે બૂલેટ પ્રૂફ કાચ નાખવાનું શક્ય બન્યું નથી.
હજી પણ તેના માટે ચર્ચા થઈ શકે. આ ઉપરાંત પ્રવેશ આપવા માટે પાસ મળતા હોય છે ત્યારે વ્યક્તિની ઓળખ પાકી કરવાનું વધારે પાકું કરવું જોઈએ. સામાન્ય તપાસ થતી હોય છે, પણ જૂતાની અંદર તપાસ નહોતી થઈ એટલે આ લોકો સ્મોક કેન લઈ જઈ શક્યા હતા.
આ પ્રકારની વ્યવસ્થાની ચર્ચા ઉપરાંત એક ચર્ચા એ પણ કરી લેવી જોઈએ કે સંસદની સામે – અર્થાત સંસદમાં બેસનારા સાંસદો, સત્તાધીશો સામે પોતાના મુદ્દાની રજૂઆત થઈ શકે તેની પણ એક વ્યવસ્થા પશ્ચિમના ધોરણે વિચારી શકાય. દાખલા તરીકે વૉશિંગ્ટનમાં કેપિટલ હિલમાં એક કોર્નર પર વિરોધ પ્રદર્શન માટેની જગ્યા નક્કી કરાયેલી છે. નવી દિલ્હીમાં મોટા ભાગે જંતરમંતર પર પ્રદર્શન અને ધરણાં થાય છે. જોકે પોલીસ પછી ત્યાંથી પણ હટાવી દે છે. નવી દિલ્હીમાં કેપિટલ વિસ્ટા પ્રોજેક્ટ બની રહ્યો છે, તેમાં કોઈ ચાર રસ્તા પર, સાંસદો અને નેતાઓ પસાર થતા હોય ત્યાં એક ખૂણાને વિરોધ પ્રદર્શનનો ખૂણો બનાવવો જોઈએ. આવી પ્રતિકાત્મક પદ્ધતિ ઉપરાંત દેશના યુવાનો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને વંચિત વર્ગને પણ લાગવું જોઈએ કે પોતાનો અવાજ ક્યાંક પહોંચ છે તે દિશામાં પણ વિચારવું પડે. તેમાં વિપક્ષની પણ ભૂમિકા છે એટલે આક્ષેપોને બદલે વિકલ્પો શું હોઈ શકે તેની ચર્ચામાં જોડાવાનો માર્ગ પણ ખુલ્લો છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 2 days ago
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?