By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નડિયાદમાં સૌથી મોટા મા-શક્તિ ઉત્સવ, ગરબા-ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે નિયમોનો કડક અમલ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નડિયાદમાં સૌથી મોટા મા-શક્તિ ઉત્સવ, ગરબા-ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે નિયમોનો કડક અમલ થશે

agragujaratnews
Last updated: 2023/10/14 at 7:54 AM
3 years ago
Share
નડિયાદમાં સૌથી મોટા મા-શક્તિ ઉત્સવ, ગરબા-ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે નિયમોનો કડક અમલ થશે
SHARE

  • 10 હજારથી વધુ ખેલૈયા ગરબા રમશે
  • અકસ્માત વીમો રૂ. 6.50 કરોડ, ડૉક્ટર, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી ટીમ, વોશરૂમ ની સુવિધા
  • રવિવારે રાત્રે 8.30 કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ

નવરાત્રિ મહોત્સવના ગણતરીના કલાક બાકી રહ્યા છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગનાટ કરી રહ્યા છે.અને ગરબા મહોત્સવના આયોજકો દ્વારા પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે. નડિયાદ શહેરમાં સંતરામ દેરી નજીક સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે 10 હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ગરબા રમવા ગ્રાઉન્ડમાં હિન્દુધર્મના લોકોને પ્રવેશ અપાશે. ગ્રાઉન્ડ ખાતે કેમેરા , ડોકટર ટીમ,એમ્બ્યુલન્સ , ફાયર સેફટી ટીમ પાર્કિગ , વોશરૂમ ની સુવિધા તેમજ ગ્રાઉન્ડમાં સિક્યુરીટી માટે 50 ઉપરાંત હિન્દુ બાઉન્સરો તેમજ સિક્યુરીટી ગાર્ડ ખડેપગે તૈનાત રહેશે.

 આ ગરબા મહોત્સવના આયોજક કાઉન્સીલર સંજય પટેલ , પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ દ્વારા દ્વિતિય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તા. 15મી નારોજ રવિવારે રાત્રે 8.30 કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ થશે. આ પ્રસંગે સંતરામ મંદિર, સંતરામ દેરી ના સંતો , બીએપીએસ સ્વામિ. મંદિર સંતો, કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ , અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ, પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ ઉપસ્થિત રહેશે. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુધર્મના લોકોને પ્રવેશ અપાશે. ગ્રાઉન્ડમાં ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ , ફાયર સેફટી અંગે સ્પે. ટીમ ,ફૂડઝોન, વોશરૂમ તેમજ સિનિયર સિટિઝન માટે બેસવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે 9 થી 11 વાગ્યા સુધી દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા માટે 200 કિલોવોટ વીજપુરવઠો ઉપયોગ થશે

માં શકિત ઉત્સવ ગ્રુપના આયોજકોએ જણાવ્યું હતું કે, ગરબામાં લાઇટીંગ, લાઉડસ્પીકર , રોશની માટે 200 કિલોવોટ વીજપુરવઠા અંગે બે ડી.પી ગોઠવવામાં આવી છે. 125 કિલોવોટ અને 75 કિલો વોટ વીજપુરવઠાની ડી.પી ગોઠવી છે. આ ઉપરાંત ચાર મોટા જનરેટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
રાજકોટ

 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ

Editor By Editor 1 day ago
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?