By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    56 seconds ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી

Last updated: 2025/04/24 at 1:49 AM
2 months ago
Share
ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
SHARE

સર્વ પાપહરા નૃણાં, ગર્ભવાસ નિકૃંતની।

વરુ થિન્યા વ્રતેનૈવ, માંધાતા સ્વર્ગતિં ગત।।

અર્થાત્ વરુથિની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. રાજા માંધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને વરુથિની એકાદશીનું માહાત્મ્ય વિગતે કહી સંભળાવે છે. આ વ્રતના આચરણથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. `આ વ્રત કરનારને દસ હજાર વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેની ઈહલોક અને પરલોકની સર્વ એષણાઓ પરિપૂર્ણ થાય છે.

હે રાજન્! અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે, ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે, ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે.

આ સર્વ દાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે.

જે મનુષ્ય કન્યાવિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે. વરુથિની એકાદશીની વ્રતવિધિ આ પ્રમાણે છે.

એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, બે વખતનું ભોજન, પારકું અનાજ, સ્ત્રીસમાગમ વગેરેનો ત્યાગ કરવો. વળી, એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી. દિવસે નિદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું. પારકાની નિંદા ન કરવી. દુરાચારી વ્યક્તિ સાથે વિતંડાવાદ ન કરવો. બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી.

રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત બને છે. તે અક્ષય ગતિને પામે છે.

જે વ્રતધારી વિષ્ણુપૂજન કરે છે અને આ વ્રતકથાનું શ્રવણ અને પઠન કરે છે, તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથિની એકાદશીનું માહાત્મ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.’

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
સ્પોર્ટ્સ

Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?

By 1 day ago
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?