By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરના પાંજરાપોળ જંક્શન ઉપર રૂપિયા 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

શહેરના પાંજરાપોળ જંક્શન ઉપર રૂપિયા 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે

agragujaratnews
Last updated: 2023/10/25 at 3:18 AM
2 years ago
Share
શહેરના પાંજરાપોળ જંક્શન ઉપર રૂપિયા 74 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવાશે
SHARE

  • કામગીરી સોંપાયા પછી બે વર્ષમાં બ્રિજ તૈયાર થશે : બે વર્ષ સુધી વાહનચાલકોને હાલાકી
  • લંબાઈ 652 મીટર, પહોળાઈ 17 મીટર : બ્રિજ તૈયાર થયા પછી 1.5 લાખ લોકોને લાભ
  • ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પિૃમ ઝોનમાં પાંજરાપોળ જંક્શન ખાતે રૂ. 73.95 કરોડના ખર્ચે ફોર લેન (2ઠ2) ફ્લાયઓવર બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે. આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર તૈયાર થનારા પાંજરાપોળ ફ્લાયઓવરની લંબાઈ 652 મીટર અને પહોળાઈ 17 મીટર રાખવામાં આવશે. આ ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી તેની કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે. આમ, પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનાવવાની કામગીરી પૂરી થાય ત્યાં સુધી એટલેકે બે વર્ષ કરતાં વધુ સમય સુધી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી અંદાજ દોઢ લાખ જેટલા વાહનચાલકોને લાભ થશે અને તેમનો સમય, ઈંધણની બચત થશે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તેમજ નહેરૂનગરથી ગુજરાત યુનિવર્સિટી વાહનોની અવર જવર કરવામાં વાહનચાલકોને વધુ સરળતા રહેશે.

છસ્ઝ્ર દ્વારા અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસરૂપે ટ્રાફિક જંક્શન પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવે છે. શહેરના પિૃમ ઝોનમાં આવેલા પાંજરાપોળ ખાતે રૂ. 73.95 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરમાં પાંજરાપોળ જંક્શન ખાતે 40 મી. લંબાઈના ઓબ્લિગેટરી સ્પાનમાં સ્ટીલકમ્પોઝીટ ગર્ડ ટાઈન સુપર સ્ટ્રક્ચરનો સમાવેશ કરાશે અને વ્હીકલની મુવમેન્ટમાં સરળતા રહે તે હેતુસર દર બે સ્પાન ખાતે 1 ડેક કન્ટિન્યુઈટી એક્સ્પાન્શન જોઈન્ટનો સમાવેશ કરાશે.

ડિસેમ્બર- જાન્યુઆરીમાંથી કામગીરીનો પ્રારંભ થશે

આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર પાંજરાપોળ જંક્શન ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે અને ટેન્ડર મંજૂર થયા પછી કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવ્યા પછી પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનશે. આ ફ્લાયઓવર બનાવવાની કામગીરી ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
હેલ્થ

Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન

By 2 days ago
Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?