By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election પરિણામો બાદ શંકરસિંહ વાઘેલાની સંદેશ સાથે ખાસ વાતચીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election પરિણામો બાદ શંકરસિંહ વાઘેલાની સંદેશ સાથે ખાસ વાતચીત

agragujaratnews
Last updated: 2024/06/06 at 7:20 PM
2 years ago
Share
Loksabha Election પરિણામો બાદ શંકરસિંહ વાઘેલાની સંદેશ સાથે ખાસ વાતચીત
SHARE

  • 240 સીટ પણ ભાજપને વધારે કહેવાય: શંકરસિંહ વાઘેલા
  • કોંગ્રેસને વધુ મહેનતની જરુર છે
  • દિલ્હીનો આદેશ હશે એજ થશે

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને આ વખતે કોઈએ ના ધાર્યું હોય તેવું પરિણામ સામે આવ્યું છે. ત્યારે આ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ જે પરિણામ આવ્યું છે તેનાથી ભાજપને બ્રેક લાગી ગઈ છે. ભાજપ જે ગતિથી આગળ વધી રહી હતી તે રીતે તેને બ્રેકની જરૂર હતી. સરકારતો બનશે પણ એ સરકાર ભાજપની નહીં પણ એનડીએની સરકાર બનશે. સાથે જ તેમણે ઈન્ડિયા ગઠબંધન વિશે પણ વાત કરતાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન પરિણામના નજીક પહોંચી ગયું પણ જીતથી દૂર રહી ગયું છે.

પીએમ મોદીનો પહેરવેશ બદલાયો

શંકરસિંહે કહ્યું કે, એનડીએ હવે ફક્ત કહેવા માટે નહીં પણ સાચા અર્થમાં ગઠબંધન છે. ભાજપને પરિણામમાં જે 240 બેઠકો મળી છે તે પણ વધારે કહેવાય. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે પાર્ટી, સંઘ અને બધા પર એમનો કંટ્રોલ હતો. જે બાદ આ 10 વર્ષમાં તેમણે ખોટા માર્કેટિંગ અને રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો હતો. જે બાદ મોદી વ્યક્તિના બદલે પરમાત્મા બની ગયા હતા તેવું પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. પહેલા ભાજપની સરકાર હતી પણ હવે ગઠબંધનની સરકાર હશે. એટલે જ હવે તેમનો પહેરવેશ પણ બદલાઈ ગયો છે.

“કોંગ્રેસે હરખાવાની જરૂર નથી”

શંકરસિંહે કહ્યું કે, અત્યાર સુધી પીએમ મોદી ભગવો પહેરતા હતા તેના બદલે હવે તેમણે દિવસભર લીલો પહેરવેશ પહેર્યો હતો. કોંગ્રેસે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. કોંગ્રેસે હરખાવાની જરૂર નથી. જો બધાની સાથે તેમણે વ્યવસ્થિત બેઠક કરી હોત તો સરકાર બનાવી હોત.

શંકરસિંહના ગંભીર આક્ષેપો

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં જે રામમંદિર બનાવવામાં આવ્યું તેમાં ભગવાનને ઘર આપવા માટે લોકોના ઘર તોડવામાં આવ્યા હતા જેના કારણે અયોધ્યા અને તેની આસપાસ 10 કિલોમીટરમાં ભાજપની હાર થઈ હતી. ભાજપે માસ કેડર પાર્ટી બનવાની જરૂર છે. કોંગ્રેસએ ખાલી માસ પાર્ટી છે. સાથે જ રાજ્યસરકારમાં તો ફેરફાર દિલ્હી મુજબ જ કરવામાં આવશે તેવું પણ શંકરસિંહે જણાવ્યું હતું. 

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
ગુજરાત

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Editor By Editor 4 days ago
આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?