By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    53 minutes ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    3 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    4 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistanનું ફરી વૈશ્વિક સ્તર પર અપમાન, Bilawal Bhuttoના ખોટા દાવાઓનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistanનું ફરી વૈશ્વિક સ્તર પર અપમાન, Bilawal Bhuttoના ખોટા દાવાઓનો પર્દાફાશ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/04 at 8:30 PM
5 days ago
Share
Pakistanનું ફરી વૈશ્વિક સ્તર પર અપમાન, Bilawal Bhuttoના ખોટા દાવાઓનો પર્દાફાશ
SHARE

UNમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતમાં મુસ્લિમો સાથે હેરાનગતિ કરાતા હોવાના દાવા કર્યા હતા. પરંતુ એક પત્રકારે તેમના દાવા પર પ્રશ્નો ઉભા કરીને પર્દાફાશ કર્યો હતો. જેને કારણે દુશ્મન દેશનું વૈશ્વિક સ્તરે અપમાન થયુ હતુ. પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે બિલાવલ ભુટ્ટોને સવાલ કર્યો હતો. જેમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરાયો હતો. જેમાં પત્રકારે બિલાવલ ભુટ્ટોને પૂછ્યુ હતુ કે, શું મુસ્લિમનોને કરાતી હેરાનગતિ અંગે અને પહલગામ આતંકવાદી હુમલા અંગે તમે શું કહેશો. તો તેના જવાબમાં બિલાવલ ભુટ્ટો અસમંજસમાં દેખાયા હતા. અને જવાબ આપવા અસમર્થ હતા.

ખોટા દાવાઓનો થયો પર્દાફાશ

પાકિસ્તાનને પોતાનું અપમાન કરવાનું ગમતું હોય અને એક આદત પડી ગઇ હોય તેમ લાગી રહ્યુ હતુ. કારણ કે ભારતને નીચું બતાવવા મોહમાં પાકિસ્તાન પોતાનું અપમાન કરાવી લે છે. UNમાં દુશ્મન દેશનું અપમાન થયુ છે. તેના પાયાવિહોણા દાવા ફરીવાર વૈશ્વિક સ્તરે સામે આવ્યા છે. આ વૈશ્વિક સ્તર પર તેણે ભારત વિશે ખોટા દાવા કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમોની હેરાનગતિ થઇ રહી છે. અને મુસ્લિમોને ‘રાક્ષસ’ કહેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના તમામ ખોટા દાવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

પત્રકારના પ્રશ્નોએ બિલાવલને મુક્યા મુંઝવણમાં

પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમોને ‘રાક્ષસ’ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. તેના કોઇ પુરાવા છે. ત્યારે બિલાવલ ચુપ બેસી રહ્યા હતા. બાદમાં બીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યુ હતુ કે, પહલગામ આતંકી હુમલો મુસ્લિમોને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન મામલે બંનેન દેશે પત્રકાર પરિષદ યોજી હતી. જે બાદ કર્નલ સોફિયા કુરેશીએ પણ બ્રીફિંગ કરી હતી. ત્યારે તમે આ અંગે શું કહેશો. ત્યારે પણ બિલાવલ જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. તેઓએ માત્ર એટલું જ કહ્યુ હતુ કે, ઓપરેશનની વાત સાચી છે. આમ જેટલું પાડોશી દેશ ભારતને ખોટા સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેટલું જ પાકિસ્તાનનું અપમાન થાય છે. હવે પોતાના કાવતરાંમાંથી પાકિસ્તાન બહાર આવે તે જરુરી છે. 

You Might Also Like

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

America: વિદેશી આતંકીઓથી ટ્રમ્પ પણ સાવધાન ? 12 દેશના નાગરિકોને પ્રવેશબંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
KL Rahulએ ફટકારી સદી, ટીમ ઈન્ડિયાને જયસ્વાલનો ઓપનિંગ પાર્ટનર મળ્યો
સ્પોર્ટ્સ

KL Rahulએ ફટકારી સદી, ટીમ ઈન્ડિયાને જયસ્વાલનો ઓપનિંગ પાર્ટનર મળ્યો

By 3 days ago
Kohliના ટેસ્ટ ક્રિકેટના નિવેદન પર આ ખેલાડીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું?
Amul દૂધનો સ્વાદ હવે વિદેશીઓ પણ માણશે, આ દેશથી થશે શરૂઆત
Baba Vanga Prediction 2025: 7 જૂને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો?
વટસાવિત્રી વ્રત : પતિના દીર્ઘાયુ માટે કરાતું વ્રત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?