ગુજરાતરાજકોટ બાકીરભાઈ ગાંધીના માતુશ્રીનું અવસાન:ગુરુવારે બેસણું Last updated: 2024/08/20 at 7:40 PM 10 months ago Share SHARE ઝરીનાબેન હાતીમભાઈ ગાંધી (ઉ.વ. ૭૭) તે હાતીમભાઈ જાફરજીભાઈ ગાંધી (ગાંધી ટ્રેડસ), કેનાલ રોડના ધર્મપત્નિ તથા બાકીરભાઈ હાતીમભાઈ ગાંધી (ક્રિસ્ટલ મોલ ગ્રુપ)ના માતુશ્રી તથા તસ્નીમ બી. ગાંધીના સાસુ અને મુસ્તફા તેમજ અદનાનના દાદીમા તથા મુસ્તફા એફ. ગાંધી (રાજુભાઈ)ના કાકીનું તા. ૨૦/૮/૨૦૨૪, મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૨/૦૮/૨૦૨૪, ગુરુવાર, સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે “ જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ ” અમીન માર્ગ, રેલ્વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. You Might Also Like મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News સ્પોર્ટ્સ Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન? By 6 days ago Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું? World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના? 'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ RCBની જીત બાદ સિદ્ધાર્થ માલ્યાના વીડિયોને ઈન્સ્ટાગ્રામે કર્યો ડિલીટ, જુઓ Video - Advertisement -