By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:19 PM
2 years ago
Share
દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ
SHARE

ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે : દિલીપ ગોહિલ તેનું ઉદાહરણ છે

દિલીપ ગોહિલ વિષે લખવું ખુબ મૂશ્કેલ છે. ખાસ તો તેની અકાળે વિદાય સમયે.કોણ પોતાના સાથી પત્રકારની શ્રધ્ધાંજલી લખવા ઇચ્છે ? ખાસ તો તેનામાં જીવનની ઘણી બધી સંભાવનાઓ બચી હોય ત્યારે? દિલીપ ગોહિલનું અણધાર્યુ અવસાન ખુબ જ પિડાદાયક છે.

અમે ઇન્ડિયા ટુ ડેની ગુજરાતી આવૃતિ  અને રિડિફ ડોટ કોમમાં સાથે કામ કર્યુ હતું.અમે ડેસ્ક ઉપર ખુબ નજીકથી કામ કરતાં હતાં પરંતુ અમે કદી નિકટ નહોતા.અમારા બન્ને વચ્ચે એકમેક પ્રત્યે અતિ આદરભાવ હતો.પરંતુ અમારી વચ્ચે ચોકકસ અંતર પણ હતું.અમે આ રીતે બન્ને કમ્ફર્ટેબલ હતાં.દિલીપ ગોહિલ મારી સાથે બોલવામાં મિતભાષી હતાં. આમ પણ તેઓ ઇન્ડિયા ટુ ડે અને રિડિફમાં પણ લખવામાં ખુબ જ કરસકસર પૂર્વક લખવા ટેવાયેલા હતાં. તેઓ એક પણ શબ્દ વ્યર્થ ન લખે.તેની વાકય રચનામાં પણ શબ્દોની કરકસર જોવા મળે. મને એવુ યાદ નથી આવતું કે તેમણે તેમના લખાણમાં વિશેષણનો ઉપયોગ કર્યો હોય.

Contents
ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે : દિલીપ ગોહિલ તેનું ઉદાહરણ છેદિલીપ ગોહિલ વિષે લખવું ખુબ મૂશ્કેલ છે. ખાસ તો તેની અકાળે વિદાય સમયે.કોણ પોતાના સાથી પત્રકારની શ્રધ્ધાંજલી લખવા ઇચ્છે ? ખાસ તો તેનામાં જીવનની ઘણી બધી સંભાવનાઓ બચી હોય ત્યારે? દિલીપ ગોહિલનું અણધાર્યુ અવસાન ખુબ જ પિડાદાયક છે.

મેં તેનામાં એક કાઠિયાવાડી જોયો. તેને કારણે મને તેની સાથે વાતચીત કરવામાં સરળતા પડી હતી.મેં તેનામાં એન્ગ્રીયંગ આત્મા જોયો હતો. પરંતુ ડેસ્ક ઉપર તેને કાબુમાં રાખવામાં સફળ રહયા હતાં.દિલીપભાઇ તેમની વય પહેલાં જ પાકટ થઇ ગયા હતાં.પરંતુ એ બાળક જેવા જીદ્દી હતા. એ ખુબ સારા પત્રકાર હતાં. કારણ કે તે નિર્ભય હતાં.

એ જયારે ઇન્ડિયા ટુડેની મારી કોનોટપ્લેસની ઓફિસમાં આવતાં ત્યારે હું સમજી જતી કે તેમની પાસે વાત કરવા માટે કોઇ ગંભીર બાબત હશે. કારણ કે તેમની પાસેથી નોનસેન્સને જગ્યા જ નહોતી. એમની વાત પણ ટુંકી મુદાસર અને દેશી ભાષામાં કહીએ તો વાતમાં મોણ નાખ્યા વગર કહેવાની ટેવ હતી. એથી જ હું તેમની વાત ગંભીરતાથી લેતી હતી.છેલ્લા ર૦ વર્ષમાં મેં તેમની સાથે લોકભાની અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વાત કરી હતી.અમે એક મેકના વિચારોને માન આપતાં હતાં. તેઓ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ વિચારસરણીના હતાં. તેઓ રાજકારણ ઉપર ધર્મના અધિપત્યના ભયસ્થાનો જાણતાં હતાં. તેમની ટીવી ડિબેટ અને લખાણમાં પણ તેઓ આ જ રીતે વ્યકત થતાં હતાં.

મને દિલીપ ગોહિલ અને નિલેષ રૂપાપરાની એક બાબત ખુંચે છે. એ બન્નેની લાઇફ રોજી રોટીની શોધમાં ગઇ. રપ વર્ષ તેમણે પત્રકારત્વ માટે સખત મહેનત કરી. છતાં તેઓ કમ્ફર્ટ ખરીદી શકે તેટલી આમદાની તેમને આ ક્ષેત્રમાંથી ન મળી. ગુજરાતી મિડિયામાં કામ કરવુ આસાન નથી.તમે ચેખોવ કે દોસ્તવયેસ્કીનું ભાષાંતર કરવાની ટેલન્ટ ધરાવતાં હો છતાં આપણાં બિરાદરી (ગુજરાતી મિડિયામાં) તમે પ૦ વર્ષ પછી પણ ઠરીઠામ નથી થઇ શકતાં.દિલીપભાઇ જેવા અનેક પત્રકારો હશે. જેમનામાં આપણી આસપાસની સોસાયટીની સમજ હશે. પ્રોફેશની રિપોર્ટીંગ કર્યુ હશે.  વિશ્વ સાહિત્ય વાંચ્યુ હશે.આમ છતાં તેમને ઇસ્ન્સ્ટીટયુશનલ સપોર્ટ જવલ્લેજ મળ્યો હશે. તેમના જીવનમાં પ૦ વર્ષે પણ કમ્ફર્ટ ખરીદવાની ખાસશકિત નહી હોય.એ ખુબ જ દિલગીરી સાથે કહેવુ પડે કે આપણી બિરાદરીમાં  ક્રિએટીવ અને ટેલન્ટેડ લોકોને એવું વળતર નથી મળી શકતું કે તેઓ ચોકકસ જીવન ધોરણ અપનાવી શકે. અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ટેલન્ટેડ રિપોર્ટર,ટ્રાન્સલેટર અને લેખકો આર્થિક મોરચે કંગાળ હાલત ભોગવી રહયા છે. જે લોકો ટુંકા રસ્તા લઇને સમાધાન કરવા નથી માંગતાં એવા પત્રકારો ત્રણ ત્રણ દાયકાની કેરિયર બાદ પણ સંઘર્ષમાં જ હોય છે.

દિલીપભાઇનો જ બાયોડેટા ચેક કરો.તેમણે અનેક વખત રાજીનામા આપ્યા. દરેક નોકરીએ તેમને નિચોવી નાંખ્યા. તેના બદલામાં ખુબ ઓછુ વળતર મેળવ્યુ.આપણે પત્રકારો જોબહોપર્સ છીએ.નોકરીઓ બદલાવવી એ પિડાદાયક પણ હોય છે.નોકરી બદલાવવી કયારેય આનંદદાયક નથી હોતી. હવે વધુ પ્રમાણમાં ડેસ્ક એડિટર,રિપોર્ટર,ટ્રાન્સલેટરને સારા પૈસા મળે એ મૂશ્કેલ બન્યુ છે. ગુજરાતી પ્રકાશકો આ બાબતમાં વધુ સારા નથી . પત્રકારોના હાર્ડવર્કના પ્રમાણમાં આવક અપૂરતી છે. દિલીપભાઇનું અવિરત હાર્ડવર્ક આપણા સૌની નજર સામે છે. નિલેષ રૂપાપરાના અવસાન બાદ મારે દિલીપભાઇ સાથે વાત થઇ હતી. તેમણે મને કહયુ હતું કે હવે રાજકોટમાં સેટલ થવુ છે. આવુ સાંભળવુ ખુબ મારે માટે ખુબ દુ:ખદાયક હતું.મને લાગે છે કે મૃત્યુ તેમને સેટલ કરશે. આપણી બિરાદરી તેને મદદરૂપ થવામાં સદંતર નિષ્ફળ ગઇ છે.

 

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 3 days ago
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?