By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કૃપાપાત્ર કોણ હોઈ શકે?
    કૃપાપાત્ર કોણ હોઈ શકે?
    4 hours ago
    પ્રેમથી જડ ચેતન અને ચેતન જડ બને છે
    પ્રેમથી જડ ચેતન અને ચેતન જડ બને છે
    5 hours ago
    તો શું મારા માથે પણ માલિક?
    તો શું મારા માથે પણ માલિક?
    6 hours ago
    શિવજીનું ચિદમ્બરમસ્થિત અલૌકિક `નટરાજ મંદિર'
    શિવજીનું ચિદમ્બરમસ્થિત અલૌકિક `નટરાજ મંદિર'
    7 hours ago
    ઉત્ક્રાંતિની ઝડપ વધારો
    ઉત્ક્રાંતિની ઝડપ વધારો
    8 hours ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2025: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
    IPL 2025: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
    3 hours ago
    IPL 2025: ફાઈનલ મેચ જીતનાર ટીમને આટલા કરોડની પ્રાઈઝ મની મળશે
    IPL 2025: ફાઈનલ મેચ જીતનાર ટીમને આટલા કરોડની પ્રાઈઝ મની મળશે
    4 hours ago
    Virat Kohliએ અનુષ્કા શર્મા સાથે રમી આ ગેમ, RCBએ શેર કરી તસવીરો
    Virat Kohliએ અનુષ્કા શર્મા સાથે રમી આ ગેમ, RCBએ શેર કરી તસવીરો
    11 hours ago
    Sports: ખેલ મહાકુંભ 3.0માં દિલ્હી પબ્લિક સ્કૂલના 2 વિદ્યાર્થિઓનું શાનદાર પ્રદર્શન
    Sports: ખેલ મહાકુંભ 3.0માં દિલ્હી પબ્લિક સ્કૂલના 2 વિદ્યાર્થિઓનું શાનદાર પ્રદર્શન
    12 hours ago
    Shubman Gillએ અમદાવાદમાં કેમ શરૂ કરી ટેસ્ટ પ્રેક્ટિસ? જાણો કારણ
    Shubman Gillએ અમદાવાદમાં કેમ શરૂ કરી ટેસ્ટ પ્રેક્ટિસ? જાણો કારણ
    13 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Food Habits: આયુર્વેદમાં આ ફૂડ કોમ્બિનેશન છે ખતરનાક.. ભૂલથી પણ ન ખાતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Food Habits: આયુર્વેદમાં આ ફૂડ કોમ્બિનેશન છે ખતરનાક.. ભૂલથી પણ ન ખાતા

Last updated: 2025/05/13 at 6:35 PM
1 week ago
Share
Food Habits: આયુર્વેદમાં આ ફૂડ કોમ્બિનેશન છે ખતરનાક.. ભૂલથી પણ ન ખાતા
SHARE

અત્યારે ભોજનની રીત જોઇએ તો એવી થઇ ગઇ છે કે ભોજનમાં શું ખાવુ જોઇએ એ નહી પણ શું ટેસ્ટી છે તે ખાવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે શું સારુ તે જોવાને બદલે અત્યારે તો નિતનવા અખતરા કરીને નવી નવી ફૂડ ડીશ બનાવવામાં આવે છે. પરંતુ હા, એવી કેટલી ખાદ્ય સામગ્રી છે જેને જેને કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓની સાથે ખાવામાં આવે તો પાચન બગડી શકે છે. આયુર્વેદમાં આવા કેટલાક ફૂડ કોમ્બિનેશન છે જેણે તમારે ખાસ ખાવાથી દૂર રહેવુ જોઇએ.
દૂધ અને ફળ 
સ્મૂધી વગેરેમાં ફળો સાથે દૂધ પણ ભેળવવામાં આવે છે. જોકે, આયુર્વેદમાં આ મિશ્રણને ખરાબ માનવામાં આવે છે. કારણ કે, દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા ખાટા (એટલે ​​કે એસિડિક) હોય છે. આ મિશ્રણ તમારા પાચનને ધીમું કરી શકે છે. શરીરની પાચન શક્તિ (અગ્નિ) ને ખલેલ પહોંચાડે છે, જેના કારણે શરીરમાં બળતરા અને ઝેરી તત્વોનો સંચય થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ગરમ પાણી કે દૂધ મધ સાથે
ભલે મધ, ગરમ પાણી કે દૂધ અલગથી પીવું સારું હોય, પરંતુ આયુર્વેદ મુજબ ગરમ પાણી કે ગરમ દૂધમાં મધ ભેળવવું બિલકુલ યોગ્ય નથી. આનું કારણ એ છે કે આયુર્વેદ અનુસાર, જ્યારે મધ ગરમ થાય ત્યારે તેનું તાપમાન વધે છે, ત્યારે તે ઝેર બની જાય છે.

ઘી અને મધ
આયુર્વેદમાં ઘી અને મધ બંનેનો ઉપયોગ દવા તરીકે થાય છે. પરંતુ જ્યારે તેઓ એકસાથે ભળી જાય છે ત્યારે ઝેરી પ્રતિક્રિયા સામે આવે છે. મધની અસર ગરમ હોય છે જ્યારે ઘીની અસર ઠંડી હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

You Might Also Like

Health: ઠંડુ ખાનારા સાવધાન, આ 4 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી

Symptoms of Diabetes: ત્વચામાં દેખાય આ ફેરફાર, તો થઇ જજો સાવધાન

Uric Acid: હાઇ યુરિક એસિડથી છો પરેશાન? ખાલી પેટે ખાઓ આ વસ્તુઓ

ડોલો અને પેરાસિટામોલમાંથી કઈ ટેબ્લેટ્સ છે વધુ અસરકારક, જાણો

Earphone અને હેડફોન પહેરનારાઓને Health Ministryની ચેતવણી, તમામ રાજ્યોને પત્ર જારી કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Vaibhav Suryavanshiએ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, જુઓ VIDEO
સ્પોર્ટ્સ

Vaibhav Suryavanshiએ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, જુઓ VIDEO

By 2 days ago
Japanese Baba Vanga: 3 દેશોમાં ભયાનક સુનામી..જાપાનીઝ બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી!
સમગ્ર વિશ્વમાં વિવેક જેવી બીજી કોઈ જ સંપદા નથી
IPL 2025: ધોનીના ફેન્સ માટે મોટા સમાચાર, નિવૃત્તિને લઈને સામે આવ્યું અપડેટ
Shikhar Dhawanએ ગુરુગ્રામમાં 69 કરોડનો એક સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?