By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો

agragujaratnews
Last updated: 2024/07/25 at 10:02 PM
1 year ago
Share
Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો
SHARE

  • બીલીના ફળમાં ઘણા પોષત તત્વો હોવાથી ઘણી બીમારીઓમાં ફાયદાકારક
  • બીલીનું ફળ ભગવાન શિવની પુજામાં પણ ચઢાવવામાં આવે છે
  • ગરમીમાં લૂથી બચવા માટે બીલીના ફળનો સરબત ખુબ લાભદાયી

આયુર્વેદમાં બીલીના ફળને મહત્ત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવે છે. જે પાંચન સંબંધી ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે. આ ફળના દરેક ભાગ સ્વાસ્થ્ય માટે અસરકારક છે. આ ફળ બહારથી જેટલુ જ કઠોર હોય છે એટલુ અંદરથી નરમ હોય છે.

બીલીનું ફળ ભગવાન શિવનું છે મનપસંદ ફળ

શ્રાવણ માસમાં ભગવાન શંકરની પુજામાં બીલી પત્ર અને બીલીનું ફળ ચઢાવવામાં આવે છે. બીલીનું ફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે બીલીના ફળનો સરબત પીવામાં આવે છે. ગુરુગ્રામની નારાયણ હોસ્પિટલના સિનીયર ડાયટીશિયન પાયલ શર્માએ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે બીલીના ફળનો સરબત પીવે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ બીલીનું ફળ શરીરના ઘણા રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ બીલીનું ફળ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.

આ ફળમાં ઘણા પોષક તત્વો હોય છે

નિષ્ણાતોના મતે બીલીના ફળમાં શુગરની સાથે પ્રોટીન, ફાઈબર, ચરબી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. આ ઉપરાંત આ ફળમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે.

હૃદય રોગથી બચાવે છે

બીલીનું ફળ ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને પેટ અને હૃદયના રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. બીલીનું ફળ સોજો ઓછો કરવાની ક્ષમતા હોય છે. આ સાથે તે કમળો અને અલ્સરને દૂર કરવામાં તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.

કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે

લીબીનું ફળ ડાઈજેશન અને પાંચન માટે ઘણું ફાયદાકારક છે. બીલીના ફળમાં ફાયબરની માત્રા ભરપૂર હોય છે. ફાયબર આપણા પાંચનને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરની નશોમાં બેડ કોલેસ્ટ્રૉલ પણ ઓછુ કરવામાં મદદ કરે છે.

બીલીનું ફળ કેવી રીતે ખાવું જોઈએ

તમે બીલીના ફળને ઘણી રીતે ખાઈ શકો છો. બીલીના ફળનો સૌથી વધારે ઉપયોગ સરબત માટે કરવામાં આવે છે. તમે બીલીના ફળને તોડીને તેના અંદરના ભાગને પણ ખાઈ શકો છે. ધ્યાન રાખો કે બીલીના ફળના અંદરના ભાગને કાઢીને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાઓ.

You Might Also Like

Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન

Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ

Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક

Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ

Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
હેલ્થ

Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર

By 5 days ago
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?