By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dengue and Chandipura Virus : જાણો બંનેના લક્ષણો અને શું છે ફરક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Dengue and Chandipura Virus : જાણો બંનેના લક્ષણો અને શું છે ફરક

agragujaratnews
Last updated: 2024/07/26 at 5:28 PM
2 years ago
Share
Dengue and Chandipura Virus : જાણો બંનેના લક્ષણો અને શું છે ફરક
SHARE

  • ડેન્ગ્યૂ કોઈને પણ થઈ શકે છે
  • ચાંદીપુરા ફક્ત બાળકોમાં જ જોવા મળે છે
  • ચાંદીપુરા માખીથી ફેલાય છે અને ડેન્ગ્યૂ મચ્છરથી ફેલાય છે

દેશમાં ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ બંનેના કેસ ચોમાસાના કારણે સતત વધી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ વધુ ખતરનાક છે અને તેના કારણે અનેક બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. આ સાથે ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે. જો કે તેનાથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. જાણકારો કહે છે કે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુના કેટલાક લક્ષણો સમાન છે. જેના કારણે તેને ઓળખવાનું મુશ્કેલ બને છે.

શું છે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યૂના પ્રારંભિક લક્ષણો

આ વાયરસનો ચેપ લાગે તો ખૂબ તાવ, માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ચાંદીપુરા મગજ પર અસર કરે છે. ડેન્ગ્યુમાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી અને કોઈને પણ તાવ આવી શકે છે. જ્યારે ચાંદીપુરાના લક્ષણો બાળકોમાં જ વધુ જોવા મળે છે.

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?

ચાંદીપુરા વાયરસ ચેપગ્રસ્ત માખી અથવા મચ્છરના કરડવાથી ફેલાય છે. આ વાયરસ બાળકના શરીરમાં પ્રવેશે છે અને પહેલા ફેફસાં પર હુમલો કરે છે અને પછી મગજમાં જાય છે. જો વાયરસ મગજને અસર કરે તો તે એન્સેફાલીટીસ જેવા ગંભીર લક્ષણોનું કારણ બને છે. આ વાયરસની કોઈ રસી કે નિયત સારવાર ન હોવાથી દર્દીનો જીવ બચાવવાનું મુશ્કેલ બને છે.

જાણો ડેન્ગ્યૂ અને ચાંદીપુરામાં શું છે ફરક

ડેન્ગ્યુથી પીડિત મોટાભાગના દર્દીઓને તાવ અને સ્નાયુઓમાં દુઃખાવો થાય છે. ડેન્ગ્યુ થોડા દિવસોમાં જાતે જ ઠીક થઈ જાય છે અને ગંભીર લક્ષણોનું કારણ નથી. જો કે, કેટલાક કિસ્સાઓમાં ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમનું કારણ બને છે. આ જીવલેણ બની શકે છે. ડેન્ગ્યુમાં શરીરમાં પ્લેટલેટ્સ પણ ઝડપથી ઘટી શકે છે. જો તે 40 હજારથી નીચે આવે તો દર્દીને ખતરો છે. ડેન્ગ્યુ અને ચાંદીપુરા વચ્ચે મોટો તફાવત એ છે કે ચાંદીપુરા વાયરસનો મૃત્યુદર ડેન્ગ્યુ કરતા વધુ રહે છે. મેનિન્જાઇટિસ ચાંદીપુરામાં મૃત્યુનું કારણ બની શકે છે. ડેન્ગ્યુમાં આવા ગંભીર લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે.

શું છે ડેન્ગ્યૂના લક્ષણો

આ બિમારીમાં દર્દીમાં સામાન્ય લક્ષણો હોય તો તે લગભગ અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો કોઈ વ્યક્તિમાં ગંભીર લક્ષણો હોય તો તેમને ઠીક થવામાં 10 દિવસનો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે આ તાવના લક્ષણો લગભગ 7 દિવસ સુધી રહે છે.

આ ફેરફાર દેખાતા થઈ જાઓ સાવધાન

  • વધારે તાવ આવવો
  • વધારે પડતું માથું દુઃખવું
  • આંખની પાછળ દર્દ થવું
  • સાંધામાં દુઃખાવો થવો
  • જીવ ગભરાવવો
  • ઉલ્ટીઓ થવી
  • ગળામાં સોજો આવવો
  • શરીરમાં ચકામા થવા

Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.  

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 3 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?