By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    4 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    4 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય

Last updated: 2025/08/04 at 12:14 PM
4 hours ago
Share
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
SHARE

માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ છે. આજકાલ વધતી કેન્સરની બીમારીના કારણે લોકોમાં આ પ્રકારની માન્યતા જોવા મળી છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે રસોઈમાં ઈલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ વધ્યો છે. મોબાઈલની જેમ રસોડામાં આજે માઈક્રોવેવ જરૂરિયાત બન્યું છે. શહેરના જાણીતા ડોક્ટરે માઈક્રોવેવ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નુકસાનકારક તેને લઈને વિગતે વાત કરી છે.

માઈક્રોવેવના ખોરાકથી કેન્સરનું જોખમ

ડોક્ટર દેસાઈએ કહ્યું કે આજકાલ લોકોમાં માન્યતા ફેલાઈ છે કે માઈક્રોવેવના ખોરાકથી કેન્સરનું જોખમ વધ્યું છે. આ ખરેખર ખોટી માન્યતા છે. તેમણે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું કે માઇક્રોવેવ રેડિએશન “ionizing” નથી. એટલે કે તેમાંથી નીકળતા રેડિએશન એક્સ-રે અથવા Gamma rays જેવા છે તેથી તે DNAને નુકસાન નથી કરતી અને કેન્સર ફેલાવતી નથી. ફક્ત ભારત જ નહીં યુરોપ, યુએસ વગેરે દેશોની ફૂડ એજન્સીઓ (FDA, WHO) માઇક્રોવેવના ખોરાકને સલામત ગણાવે છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ખરેખર હાનિકારક

માઈક્રોવેવનો ખોરાક સ્વાસ્થ્ય માટે ત્યારે હાનિકારક બને જ્યારે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હોય. એટલે કે માઈક્રોવેવામાં પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક ગરમ કરાયો હોય તે સ્વાસ્થ્ય સમસ્યા વધારી શકે છે તેમ ડોક્ટર દેસાઈએ જણાવ્યું. તેમણે કહ્યું કે કેટલાક પ્લાસ્ટિકમાંથી BPA, phthalates જેવા કેમિકલ્સ છે ખોરાક રાંધતી વખતે તેમાં ભળી જાય છે અને હોર્મોનસને અસર કરે છે.

ખોરાકના પોષક તત્વો નષ્ટ

માઈક્રોવેવમાં ખોરાક ખૂબ ગરમ કરવાથી કોઇ ખોરાકના પોષક તત્વો ઓછા થઈ શકે છે. ખોરાકને સમાન રીતે ગરમ ન કરવાના કારણે તેનું પોષણ ઓછું થઈ થાય છે. જેના કારણે કયારેક તેમાં બેક્ટેરિયા જીવિત રહવાના કારણે બીમારીનું જોખમ રહે છે. પણ આ સમસ્યા ગેસ સ્ટોવ ઉપર રાંધવામાં આવતા ખોરાકમાં પણ થઈ શકે છે. કયારેક લોકો સવારે ભોજન બનાવ્યા બાદ ખાતી વખતે ગરમ કરે છે. આમ, વારંવાર ભોજન ગરમ થવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

આ રીતે કરો ઉપયોગ

“Microwave”માં યોગ્ય તાપમાનમાં ખોરાક રાંધવો જોઈએ. સ્વાસ્થ્ય જોખમ દૂર રાખવા તેમાં પ્લાસ્ટીક નહીં પરંતુ કાચ કે સિરામિક વાસણનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેમજ BPA-free વાસણનો ઉપયોગ કરવો અને તેમાં રાંધતી વખતે ખોરાકને ઢાંકી ને ગરમ કરવો. માઇક્રોવેવ ઓવન માઇક્રોવેવ રેડિએશન (non-ionizing radiation)થી તાપમાન ઊંચું થતા ખોરકા ઝડપી ગરમ થાય છે. આ પ્રક્રિયામાં ખોરાક રાંધતી વખતે ચોંટતો નથી એટલે કે ખોરાક “radioactive” થતો નથી. 

You Might Also Like

Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી

Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન

શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે

Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત

Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
ધર્મ

ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?