By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    45 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અપચાને દૂર કરવા અકસીર છે હળદરવાળું દૂધ, યોગ્ય સમયે પીવાથી થશે ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

અપચાને દૂર કરવા અકસીર છે હળદરવાળું દૂધ, યોગ્ય સમયે પીવાથી થશે ફાયદો

agragujaratnews
Last updated: 2023/10/07 at 8:56 AM
2 years ago
Share
અપચાને દૂર કરવા અકસીર છે હળદરવાળું દૂધ, યોગ્ય સમયે પીવાથી થશે ફાયદો
SHARE

  • કબજિયાતની સમસ્યા દૂર કરવા રામબાણ ઈલાજ
  • સોજો તેમજ સાંધાના દૂખાવા દૂર કરશે
  • દૂધમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

હેલ્થ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં અનેક પ્રકારના પોષકતત્વો હોય છે. જેનાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. દૂધમાં રહેલા પોષકતત્વો જેવા કે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. બાળપણથી જ દૂધ પીવાની આદત પાડવામાં આવે છે. નાનપણમાં દિમાગ તેજ કરવા અને શરીરને શક્તિશાળી બનાવવા માટે દરેક માતા પોતાના બાળકને દૂધ પીવાની ટેવ પાડે છે. પણ ઘણા લોકો એવા પણ હોય છે જે રાત્રીના સમયે દૂધ પીવે છે. દૂધમાં હળદર નાંખીને પીવાથી શરીરને ઘણી બધી રીતે ફાયદો થાય છે.

ઔષધી જેવા પોષકતત્વો

હળદરમાં ઔષધી સમાન પોષકતત્વો હોય છે. જેને દૂધમાં નાંખીને પીવાથી શરીરની માંસપેશીઓ તેમજ હાડકાઓને ફાયદો થાય છે. ખાસ કરીને શરીરના જોઈન્ટ મજબુત થતા દુખાવામાંથી રાહત મળે છે. હળદરવાળું દૂધ રાત્રીના સમયે પીવાથી શરીર સ્ફૂર્તિલુ રહે છે. શરીરના કોઈ ભાગમાં સોજો આવ્યો હોય તો હળદરવાળું દૂધ પીવાથી સોજો ઓછો થાય છે. દર્દીમાંથી મુક્તિ મળે છે. શરીરના કોઈ પણ સાંધામાં દૂખાવો થતો હોય તો એના ઈલાજ માટે હળદરવાળુ દૂધ રામબાણ ઈલાજ છે.

યાદશક્તિ વધે છે

માત્ર શરીરની માંસપેશી કે હાડકા માટે નહીં પણ દિમાગ માટે પણ હળદરવાળું દૂધ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ રાત્રીના સમયે એનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. મસ્તકમાં રહેલી કોશિકાઓને પોષણ મળે છે. એ સતત સક્રિય રહે છે. કાર્યક્ષમતામાં સુધારો થાય છે. અલ્ઝાઈમર જેવી બીમારીઓમાંથી છૂટકારો મેળવવા માટે દવારૂપી માધ્યમ તરીકે કામ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટર

હળદરમાં અનેક પ્રકારની ઔષધીનું મિશ્રણ હોવાનું મનાય છે. દૂધમાં નાખીને પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરરોજ સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. નાના-મોટા રોગ સામે લડવાની શક્તિ મળે છે.

પાચનતંત્રને સક્રિય રાખે

હળદરવાળું દૂધ સરળ પાચક છે. દરરોજ એનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે. અપચો અને ગેસ જેવી બીમારીઓથી છૂટકારો મેળવવા માટે દરરોજ હળદરવાળુ દૂધ પીવું જોઈએ. દરરોજ સવારે પેટ પણ સાફ થઈ જાય છે. કબજિયાત જેવી બીમારીમાંથી પણ રાહત મળી રહે છે.

આંતરડા સ્વસ્થ

દરરોજ હળદરવાળુ દૂધ પીવાથી આંતરડા પણ સ્વસ્થ રહે છે. પેટના ક્લાઈટ્સના ઉપચારમાં પણ આ દૂધ મદદરૂપ સાબિત થાય છે. હાર્ટને હેલ્ધી રાખવું હોય તો પણ આ દૂધનું બિન્દાસ્ત સેવન કરી શકાય છે.

You Might Also Like

Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
સ્પોર્ટ્સ

WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો

By 5 days ago
Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?
Israel Attacks Iran: અનેક મિલિટ્રી અને ન્યુક્લિયર સાઇટ્સ ધ્વસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?