By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    27 minutes ago
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    1 hour ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    3 hours ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    4 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક

Last updated: 2025/06/09 at 5:56 PM
6 hours ago
Share
Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક
SHARE

આજેપણ અનેક ઘરોમાં રાત્રે હળદરવાળું દૂધ પીવાની પરંપરા છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં હળદરવાળા દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં અનેક લાભ થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી હળદરનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે નહી પરંતુ અનેક ઔષધિમાં પણ થાય છે. આજે અમેરિકા જેવા દેશે હળદરના ઉપયોગથી અનેક સ્વાસ્થ્ય લાભ થતા હોવાના સ્વીકાર કર્યો છે. અમેરિકામાં હળદરવાળા દૂધનું મોલ અને હોટલમાં ‘Golden Milk’ તરીકે વેચાણ થાય છે.

આપણા રસોડામાં રોજિંદા મસાલામાં ઉપયોગમાં લેવાતી હળદર આરોગ્ય તંદુરસ્ત રાખવા માટેનું બેસ્ટ ટોનિક છે. હળદરની તાસીર ગરમ માનવામાં આવે છે એટલે લોકો ઉનાળામાં હળદરના ઉપયોગ કરવાને લઈને મૂંઝવણમાં છે. રોજિંદા વપરાશમાં હળદરનો ઉપયોગમાં લેવાય છે પરંતુ શું ગરમીના દિવસોમાં હળદરવાળું દૂધ અથવા તો સાંધાની બીમારીમાં મધ સાથે હળદરનું ચૂર્ણનું સેવન કેટલું ઉપયોગી છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે ગરમીના દિવસોમાં પણ તમે હળદરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આવા જાણીએ ઉનાળામાં હળદરનું સેવન કરવાથી આરોગ્યમાં કેટલા લાભ થશે.

ત્વચા માટે લાભદાયી : હળદર લોહી શુદ્ધ કરે છે, જેને કારણે ત્વચા ચમકદાર બને છે. ઉનાળામાં હળદરનું સેવન નિસ્તેજ ત્વચામાં ચમક લાવશે. ઉનાળામાં ગરમીના કારણે વધુ પરસેવો થાય છે અને ધૂળને કારણે ચામડીના રોગ થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણ હોવાથી ચામડીની સમસ્યાઓ તેનું સેવન લાભકારક માનવામાં આવે છે.

પ્રાકૃતિક ડિટોક્સિફાયર : ઉનાળામાં શરીરમાં ગરમી વધતી હોય છે. ગરમ હળદરવાળું દૂધ લિવરને શુદ્ધ કરે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આજકાલ લિવર સંબંધિત સમસ્યામાં વધારો થયો છે. જો સપ્તાહમાં બે-ત્રણ વખત હળદરવાળું દૂધ લેવામાં આવે તો ગંભીર બિમારીઓથી દૂર રહી શકીશું. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. ગરમીના સમયે સાંધામાં જડતા અથવા સ્નાયુઓમાં દુખાવો થતો હોય ત્યારે આ સ્થાન પર હળદરનો લેપ કરવામાં આવે તો રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે :  ગરમ હવામાન ઘણીવાર બેક્ટેરિયા અને વાયરલ ચેપનું જોખમ વધારે છે. હળદર રોગપ્રતિકારક કોષોની પ્રવૃત્તિ વધારીને અને ખતરનાક જંતુઓ સામે લડીને તમારા શરીરના સંરક્ષણને વધારે છે. હળદરવાળું દૂધ પીવાથી અથવા તમારા ઉનાળાના પીણાંમાં એક ચપટી હળદર ઉમેરવાથી તમને મોસમી ઉધરસ, શરદી અને પાચન ચેપથી બચાવવામાં મદદ મળી શકે છે.

પાચન સુધારે :  ઉનાળા દરમિયાન હળદરનું સેવન આપણા પાચનતંત્રને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ગરમીમાં મસાલાયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થાય છે. તો કયારેક કબજીયાતના કારણે પેટ ફૂલી જાય છે. છાશ અથવા દાળમાં થોડી માત્રામાં હળદર ઉમેરવાથી પેટ શાંત થાય છે. આ ઉપરાતં તમે હળદર અને મધનું ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. તેનાથી  પાચન સંબંધિત સમસ્યામાં જરૂર રાહત મળે છે.

ઉનાળામાં હળદરનું સેવન કરવાથી ગરમી, ડિહાઇડ્રેશન અને ઋતુ પરિવર્તનથી બચી શકાય છે.  પરંતુ ખાસ ધ્યાનમાં રાખો જો તમે વધારે માત્રામાં હળદરનું સેવન કરો છો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવા લેતા હોય તે લોકોએ રોજિંદા વપરાશમાં હળદરના સેવન માટે અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.

You Might Also Like

Fitness Tips: 30 વર્ષની ઉમંર પછી સ્વસ્થ રહેવા દિનચર્યામાં સામેલ કરો યોગ

Health: શું હોય છે કોલન કેન્સર?જેના કારણે થયું જાણીતા ટીવી અભિનેતાનું નિધન

shilpa shettyની જેમ તમને નથીને આ બિમારી, તો વારંવાર થઈ શકે મિસકેરેજ

Corona: વાયરસ પોતાની મેળે પરિવર્તન કરી શકતો નથી, અત્યાર સુધી ઘણીવાર બદલાયો

Health: તાંબાના વાસણોમાં પાણી પીને તમે પણ નથી કરતાને આ ભૂલ? જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
સ્પોર્ટ્સ

Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…

By 2 days ago
Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો
Indian Armyએ પાકિસ્તાનના 20 નહીં 28 આતંકી ઠેકાણા કર્યા ધ્વસ્ત, પાકિસ્તાનનો ખૂલાસો
RCBએ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત, મળશે મોટી રકમ
OPEC: ભારતને રોજ કેટલું કાચું તેલ આપે છે ? જાણો આંકડા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?