By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

agragujaratnews
Last updated: 2024/06/14 at 7:21 PM
1 year ago
Share
વેરાવળમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ
SHARE

જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 2.10 કરોડની અંદાજે 4500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

વેરાવળમાં જલારામ નગરમાં આઈસા સિદીકા રોડ પર નિર્માણધીન ફલાયઓવર બ્રિજના કામમાં નડતરરૂપ એવા સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો ઉપર જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસના બંદોબસ્ત સાથે તંત્રનું બુલડોઝર ફરી વળી અંદાજિત રૂ.2.10 કરોડની કિંમતની 4,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવાની સપાટો બોલાવતી કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે ભુમાફિયાઓ અને દબાણધારકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી.

આ અંગે માહિતી આપતા અધિક કલેકટર રાજેશ આલએ જણાવેલ કે, વહીવટી તંત્ર દ્વારા શહેરના રેલ્વે ફાટક પર ફલાયઓવર બ્રિજ બનાવવાની અને સર્વિસ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ દબાણો દુર કરવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ આ દબાણો દુર થયા ન હતા. જેથી આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ સરકારી મશીનરી સાથે આઈસા સિદીકા રોડ પર આવેલ આ નડતરરૂપ અને સરકારી જમીન પર ખડકાયેલા દબાણો જેસીબીની મદદથી દુર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારની સોસાયટીના લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ ન બનવું પડે, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવે નહીં તેમજ શહેરી વિસ્તાર લોકોને ચોમાસામાં કોઈ મુશ્કેલીઓ પડે નહીં તે માટે આજે દબાણો હટાવવાની આકરી કામગીરી કરવામાં આવી છે.

આજની કામગીરીમાં રૂ.1.5 કરોડની આશરે 3500 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો અને અંદાજિત 1 હજાર ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી છ દુકાનો જેની અંદાજીત બજાર કિંમત રૂ.1 કરોડ થાય છે. તે તમામ દબાણો દુર કરીને કુલ અંદાજે રૂ.2.10 કરોડની કિંમતની 4500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન ડીવાયએસપી વી.આર.ખેગાર, નાયબ કલેકટર વિનોદ જોષી, કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા, મામલતદાર જેઠાભાઈ શામળા, ચીફ ઓફિસર ચેતન ડૂડીયા સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી

સોમનાથમાં એતિહાસિક મેગા ડીમોલેશન હાથ ધરાયુ, ત્રણ ધાર્મીક સહિતના દબાણો ઉપર દુર કરાયા

વેરાવળમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફુડ વિભાગના સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ

કોડીનારનાં દેવળીમાં 5.41 લાખ ચો.મી.ગૌચરની 25 દબાણકારોએ કરેલા દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
રાષ્ટ્રિય

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

By 3 days ago
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
PM Modi Visit Maldives : માલદીવના સ્વતંત્રતા દિવસ પર ચીફ ગેસ્ટ બન્યા વડાપ્રધાન મોદી, મુઈજ્જુએ કહ્યું 'સારા ભવિષ્ય માટે રસ્તો ખુલ્યો'
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?