By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    9 minutes ago
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    1 hour ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    2 hours ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    3 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: દુ:ખ માત્ર શબ્દ છે કે વાસ્તવિકતા છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દુ:ખ માત્ર શબ્દ છે કે વાસ્તવિકતા છે?

AgraGujarat Rajkot
Last updated: 2025/11/20 at 2:51 AM
4 weeks ago
Share
દુ:ખ માત્ર શબ્દ છે કે વાસ્તવિકતા છે?
SHARE

દુ: ખ જો વાસ્તવિકતા હોય અને જો તે કેવળ શબ્દ ન હોય તો હવે તે શબ્દનો કોઈ અર્થ નથી. હવે તે માત્ર તીવ્ર પીડાની લાગણી જ છે. કઈ બાબતના સંદર્ભમાં?

મનમાં રહેલી કોઈ છાપના સંદર્ભમાં, અનુભવના સંદર્ભમાં, તમારી પાસે કંઈક છે કે કંઈક નથી તેના સંદર્ભમાં, જો તે તમારી પાસે હોય તો તમે તેને મોજમજા-આનંદ કહો છો અને જો તે તમારી પાસે ન હોય તો તમે તેને પીડા કહો છો. તેથી પીડા, દુ:ખ હંમેશાં બીજી કોઈ વસ્તુ સાથે જોડાયેલું હોય છે. આ કંઈક માત્ર શબ્દ છે કે વાસ્તવિકતા છે? જેમ ભય એકલો અસ્તિત્વ ધરાવી શકે નહીં, તેમ દુ:ખ પણ એકલું અસ્તિત્વ ધરાવી શકે નહીં. તે બીજી કોઈ વસ્તુના સંબંધમાં જ અસ્તિત્વ ધરાવી શકે. જેમ કે, કોઈ વ્યક્તિના, કોઈ ઘટનાના, કોઈ લાગણીના સંબંધમાં જ અસ્તિત્વ ધરાવી શકે. હવે તમે દુ:ખથી પૂરેપૂરા સભાન છો, શું એ દુ:ખ તમારાથી અલગ છે અને એટલે તમે માત્ર એવા નિરીક્ષક છો કે જે દુ:ખ ભોગવે છે કે તે દુ:ખ તમે ખુદ છો?

તમારું હોવાપણું અને ન હોવાપણું એક જ છે

તમે કંઈ જ નથી. તમારે તમારું નામ અને હોદ્દો હોય, તમારી પાસે સંપત્તિ અને બેંકમાં ખાતું હોય, તમારી પાસે કદાચ સત્તા હોય અને તમે પ્રખ્યાત હો, પરંતુ આ બધી સુરક્ષા હોવા છતાં તમે કંઈ નથી. તમે કદાચ આ ન હોવાપણાથી બિલકુલ અજાણ હો એમ બને અથવા તમે તેને જાણવા જ ન ઈચ્છતા હો તેમ બને, પરંતુ તે (ન હોવાપણું) ત્યાં રહે છે. ભલે તેને ટાળવા માટે તમારે જે કરવું હોય તે કરો. તમે તેનાથી ભાગી છૂટવા જુદા જુદા પ્રયત્ન કરો, વ્યક્તિગતપણે કે સામૂહિકપણે હિંસા કરો, ભક્તિ કરો, જ્ઞાન કે મનોરંજન દ્વારા તેને ભૂલવાનો પ્રયત્ન કરો. તમે નિદ્રાધીન હો કે જાગ્રત, પરંતુ તે તો હંમેશાં ત્યાં રહે જ છે. તમારા આ ખાલીપા સાથેના તમારા સંબંધોને, વ્યર્થતા અને ખાલીપાના ભયને તમે પલાયનવૃત્તિ પ્રત્યે પસંદગી રહિતની સભાનતા રાખીને જ જાણી શકો. તમે કોઈ અલગ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે તેની સાથે સંબંધિત નથી. તમે તેનું નિરીક્ષણ કરતા હો તેવા નિરીક્ષક નથી. તમારા વગર, એ વિચારક વગર, એ નિરીક્ષક વગર તે છે જ નહીં. તમારું હોવાપણું અને ન હોવાપણું એક જ છે; વ્યર્થતા ને તમે એક જ છો. સંયુક્ત અસ્તિત્વ ધરાવો છો, તમે અને વ્યર્થતા એક જ તત્ત્વ છો, તે બે અલગ પ્રક્રિયાઓ નથી. જો તમે તેનાથી ગભરાતા હો ને જો તમે એમ સમજીને તેની પાસે જતા હો કે તે તમારી વિરુદ્ધનું છે તો તમે તેના વિશે જે કંઈ કરશો તે તમને અનિવાર્યપણે ભ્રાંતિ તરફ લઈ જશે અને તેનાથી વધારે સંઘર્ષ તથા આપત્તિ ઉદ્ભવશે. જ્યારે વિચારક પોતાને પોતાના વિચારથી અલગ માનીને તેની પાસે જાય ત્યારે જ ભય અસ્તિત્વ ધરાવે છે અને એમ તે તેની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. હવે તમારી વ્યર્થતાનો અનુભવ તમે સ્વયં છો એ શોધ તમે કરી છે, એટલે ભય સંપૂર્ણપણે છૂટી જાય છે.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
GOAT India Tour લિયોનેલ મેસ્સીનું શાહરૂખાને શાનદાર સ્વાગત કર્યું, PMમોદી સાથે મુલાકાતથી લઈને મેસ્સીનો 3 દિવસનો જાણો શિડયુલ
સ્પોર્ટ્સ

GOAT India Tour લિયોનેલ મેસ્સીનું શાહરૂખાને શાનદાર સ્વાગત કર્યું, PMમોદી સાથે મુલાકાતથી લઈને મેસ્સીનો 3 દિવસનો જાણો શિડયુલ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Ram Vilas Vedanti Passes Away: રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
Delhi NCR AQI Updates: દિલ્હી અને નોઈડામાં ગાઢ ધુમ્મસ, AQIના આંકડા ડરામણા
Lionel Messi: વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટારની એક ઝલક મેળવવા પ્રશંસકો આતુર, એરપોર્ટ પર ભીડ જામી
Rajkot News : રાજકોટના અણીયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ, પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી એક શખ્સની કરી અટકાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?