By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 9:19 AM
5 months ago
Share
પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
SHARE

પરિશ્રમ વગર સફળતા નથી મળતી. ધનવૈભવની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જરૂરી છે. આ વાતને આપણે નિર્વિવાદ જાણીએ છીએ. ક્યારેક પ્રસંગોપાત કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર જ્યારે ધનલાભ થાય છે ત્યારે અપાર ખુશી મળે છે, પણ આ રીતે મળેલ ધન અને ખુશી લાંબો સમય નથી ટકતી.

બુદ્ધ ભગવાન એકવાર વિહાર કરતાં કરતાં જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ નીચે તેમણે વિશ્રામ કરવાનું વિચાર્યું. તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે બાજુમાં એક માણસ જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં એ માણસનું ધ્યાન વૃક્ષની નીચે આરામ કરી રહેલા બુદ્ધ ભગવાન પર ગયું. આ જોઈને એ તરત જ પાવડાને એક બાજુ મૂકી બુદ્ધ ભગવાનના ચરણસ્પર્શ કરવા લાગ્યો. બુદ્ધ ભગવાને આ માણસને પ્રેમથી સ્મિત આપીને ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા. ફરી એ માણસ જમીન ખોદવા માંડ્યો. ખોદતાં ખોદતાં એક અદ્ભુત પ્રસંગ બન્યો. કંઈક ધાતુ જેવું પાવડા સાથે ટકરાતું હોય એવું તે માણસને લાગ્યું. તે શું છે એ જાણવા માટે તેણે આસપાસની જગ્યા સારી રીતે ખોદી તો ખબર પડી કે જમીનની નીચે કળશ દટાયેલો હતો અને તે પાવડા સાથે અથડાતાં અવાજ આવતો હતો. તે માણસે કુતૂહલવશ કળશને ખાડામાંથી બહાર કાઢ્યો તો કળશની અંદર કીમતી હીરા અને ઝવેરાત હતાં. સાચા હીરા અને ઝવેરાતની ચમક જોઈને આ માણસ તો અંજાઈ ગયો. તેની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો.

તેને થયું કે આ બુદ્ધ ભગવાનની કૃપાનું જ ફળ છે. તેણે બુદ્ધ ભગવાનના આશીર્વાદ લઈને જમીન ખોદવાનું શરૂ કર્યું, તેથી જ તેને આટલો વૈભવી કળશ મળી ગયો. તે આ વાત બુદ્ધ ભગવાનને સંભળાવવા માટે ખુશી ખુશી તેમની પાસે દોડી ગયો. તેણે બુદ્ધ ભગવાનને જણાવ્યું કે, `મેં તમારા ચરણસ્પર્શ કરીને જમીન ખોદવાનું કામ ચાલુ કર્યું હતું, તેથી જ મને જમીનમાંથી ઝવેરાત ભરેલો કળશ મળ્યો.’ ખોદનાર માણસની ખુશીનો તો કોઈ પાર ન હતો, પણ બુદ્ધ ભગવાને કહ્યું કે, `આ ધન પર તારો અધિકાર નથી, કારણ કે પરિશ્રમ કર્યા વગર મળેલ ધન ઝેર સમાન છે. તે વિનાશ જ નોતરે છે. આજ નહીં તો કાલ આ ધન તને સાચું સુખ નહીં આપે.’

આ સાંભળી પેલો માણસ ખૂબ ક્રોધે ભરાયો. તેણે બુદ્ધ ભગવાનનું અપમાન કર્યું અને કહ્યું કે, `કદાચ તમે આ ધનનું મૂલ્ય સમજી શકો એમ નથી. હું આ ધનને છોડી દઉં એવો મૂર્ખ નથી.’ આટલું બોલીને તે માણસ જંગલમાંથી નીકળી ગયો. ઘરે જઈને તેણે આ વાત પરિવારના સભ્યોને કહી. થોડો સમય પછી તેણે ઝૂંપડીની જગ્યાએ પોતાનો વૈભવી મહેલ બંધાવ્યો અને હીરા, ઝવેરાત વેચીને બહુ બધી સંપત્તિ, મકાન, જમીન મિલકત પોતાના માટે ખરીદી, પણ થોડા દિવસ બાદ એક સમસ્યા ઊભી થઈ. રાજાને માહિતી મળી કે આ માણસે રાજ્યની જમીનમાંથી મિલકત મેળવીને તેની આવકથી વધુ સંપત્તિ એકઠી કરી છે. આ મુદ્દે રાજાએ યોગ્ય દિશામાં તપાસ ચલાવી અને સત્ય બહાર આવ્યું. પેલા માણસના ઘરના સહિત બધા જ જેલમાં ગયા. આ સમયે તેને બુદ્ધ ભગવાનનાં વાક્યો યાદ આવ્યાં અને તેને બુદ્ધ ભગવાનનું અપમાન કર્યું હોવાનું પારાવાર દુ:ખ થયું. આ કેદીએ બધી જ વાત રાજાને કરી અને બુદ્ધ ભગવાનની માફી માગવાની ઈચ્છા વ્યક્ત કરી.

રાજાએ ભગવાન બુદ્ધને રાજસભામાં આમંત્રણ આપ્યું અને પેલા કેદીને પણ માફી માંગવા બોલાવ્યો. તેણે બુદ્ધ ભગવાનની માફી માંગી અને તેમની વાત ન માન્યાનું પરિણામ ભોગવું છું એવું પણ જણાવ્યું. તેના પ્રાયશ્ચિતનાં સાચાં આંસુ જોઈને બુદ્ધ ભગવાને તેને માફી આપી. આ જોઈને રાજાએ પણ તેને અને તેના સમગ્ર પરિવારને માફી આપી. ત્યારબાદ આ માણસે લાલચ છોડીને નીતિથી, મહેનતથી પૈસો કમાવવાનો સંકલ્પ કર્યો.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ
રાજકોટ

૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ

Editor By Editor 3 days ago
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન
કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?