By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
    વેમનાની કથા
    વેમનાની કથા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : મીની ઓક્શન માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    IPL 2026 Auction : મીની ઓક્શન માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    11 minutes ago
    Lionel Messi સાથે હાથ મિલાવવા માટે બે લક્ઝરી કાર જેટલો થશે ખર્ચ
    Lionel Messi સાથે હાથ મિલાવવા માટે બે લક્ઝરી કાર જેટલો થશે ખર્ચ
    1 hour ago
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    2 hours ago
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    3 hours ago
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 7:16 AM
2 weeks ago
Share
દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
SHARE

ધૃતરાષ્ટના પ્રશ્નનો જવાબ આપતાં ગીતા(1/2)માં સંજય કહે છે,

દ્રષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દૂર્યોધનસ્તદા

આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત

તે વખતે વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઇને અને દ્રોણાચાર્યની પાસે જઇને રાજા દુર્યોધને આ વચન કહ્યું. જે વખતે બંન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી હતી તે સમયની વાત સંજય કહે છે. પાંડવોના વજ્ર વ્યૂહથી ઊભેલી સેનાને જોવાનો અર્થ એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી. તેમના સૈનિકોમાં બે ભાવ નહોતા, મતભેદ નહોતા. તેમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા, જેથી બીજાઓ ઉપર ભારે અસર પડે છે એટલે સંખ્યામાં ઓછી હોવા છતાં પાંડવોની સેનાનો પ્રભાવ બીજાઓ ઉપર પડતો હતો, જેથી દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.

દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટનો સૌથી વધારે મોહ દુર્યોધનમાં હતો. પરંપરાની દૃષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ પણ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ તો નામ માત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં કારણોથી સંજયે દુર્યોધનના માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે.

દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે, દ્રોણાચાર્યના મનમાં પાંડવોના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને વિશેષરૂપે પોતાના પક્ષમાં કરવા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો હતો. વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું અને મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.

અહીં શંકા થાય કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું કે જેઓ સેનાપતિ હતા, એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને ઉભયપક્ષપાતી હતા એટલે કે તેઓ કૌરવો અને પાંડવો બંન્નેનો પક્ષ ખેંચતા હતા. એ બંન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે ગુરુ હોવાના સંબંધથી દ્રોણાચાર્યની સાથે દુર્યોધનનો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ નહોતો અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું તેમની પાસે જવું યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ હોતો નથી એની પાસે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે. દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થાય.

આચરે અને આચરાવે તેને આચાર્ય કહેવાય છે. આચરણની ત્રણ કક્ષાઓ છેઃ અધોગામી, મધ્યગામી અને ઊર્ધ્વગામી. અધોગામી આચરણ વ્યક્તિને પતિત બનાવે છે. પાણી આપોઆપ નીચાણ તરફ વહે છે તેવી જ રીતે ઇન્દ્રિય સુખ પ્રધાન જીવન જીવનારા આપોઆપ નીચે ને નીચે પડતા જાય છે. મધ્યગામી તે છે જે ભોગસુખો ભોગવે છે, પણ હક્ક અને ન્યાયનીતિનાં જ ભોગવે છે. અનીતિ કે વગર હક્કનાં ભોગવતા નથી. ઊર્ધ્વગામી તે છે જે જ્ઞાન-વૈરાગ્ય સંપન્ન સંયમપૂર્વકનાં જ સુખો ભોગવે છે, તે સહજ સંયમી હોય છે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

વેમનાની કથા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Agriculture News : વાવણી બાદ ઘઉંના ઊભા પાકમાં વિવિધ જીવાત આવતી અટકાવવા માટે ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર
ગુજરાત

Agriculture News : વાવણી બાદ ઘઉંના ઊભા પાકમાં વિવિધ જીવાત આવતી અટકાવવા માટે ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 10 hours ago
PM મોદી સાથે મળીને વિરોધીઓના કેમ્પમાં પહોચેલા રશિયન પીએમ Putin એ પાકિસ્તાન પીએમને કર્યા સખ્ત ઇગ્નોર
Vladimir Putin : દિલ્હીથી પાછા ફર્યા બાદ, વ્લાદિમીર પુતિન ભારતના બે દુશ્મન દેશોને મળશે, આખરે આ એજન્ડા શું?
Banaskantha: બાવલચુડીના યુવકે અઢાર દિવસે અમદાવાદ સિવિલમાં દમ તોડયો
India vs South Africa 1st T20I Live : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર, જાણો કોણ મારશે બાજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?