By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન ક્યાં વસે છે?
    ભગવાન ક્યાં વસે છે?
    4 days ago
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    સોબતની અસર તો થાય જ
    સોબતની અસર તો થાય જ
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    3 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

agragujaratnews
Last updated: 2024/09/06 at 8:12 PM
1 year ago
Share
માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ
SHARE

આયુર્વેદ અનુસાર, દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે

ભારતીય ભોજન મોટાભાગે હાથ વડે ખાઈ શકાય તેવું હોય છે જેના માટે કાંટા ચમચીની જરૂર રહેતી નથી.

વર્તમાન સમયમાં ભોજન નો પ્રકાર બદલાયો છે એ સાથે ખાવાની પદ્ધતિ પણ બદલાય છે એક સમયે હાથ વડે ખવાતો ભોજન ચમચી કાંટા વડે ખાવામાં આવે છે. ઘણી વખત આંધળું અનુકરણ કરવામાં આવે છે પરંતુ ભારતીય ભોજન મોટાભાગે હાથ વડે ખાઈ શકાય તેવો હોય છે અને યુરોપના દેશોનું ભોજન અમુક પ્રકારનું હોવાથી તેના માટે કાંટા ચમચી નો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. આજકાલ હાથ વડે ખાવાને ઓલ્ડ ફેશન અને અસ્વચ્છ માનવામાં આવે છે પરંતુ .હાથ વડે ખાવાથી અમુક પ્રકારના  ઉત્સેચકો હોય છે જે  સિગ્નલ મળતાની સાથે જ આ એન્ઝાઇમ એક્ટિવ થવા લાગે છે.આ રીતે પેટને તૈયાર કરવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. જ્યારે કોઈ વસ્તુને ચમચી અથવા કાંટા વડે મોં પર લઈ જવામાં આવે છે, ત્યારે તે હાથની જેમ ચેતાના સંપર્કમાં આવતી નથી.

Contents
આયુર્વેદ અનુસાર, દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છેભારતીય ભોજન મોટાભાગે હાથ વડે ખાઈ શકાય તેવું હોય છે જેના માટે કાંટા ચમચીની જરૂર રહેતી નથી.

ચમચી વડે ખાવાને હાઈજેનિક ગણવામાં આવે છે. તે સંસ્કારી હોવા સાથે પણ સંકળાયેલું છે જ્યારે હાથ વડે ખાવાનો અર્થ ગંદકી અને રોગ માનવામાં આવે છે.

‘માઈન્ડફુલ ઈટિંગ’ એટલે હાથ વડે ખાવું. હાથ વડે ખાવાને ‘માઇન્ડફુલ ઇટિંગ’ કહેવાય છે. ચમચી વડે ખાવા કરતાં આ વધુ સારું છે. એક  અહેવાલ મુજબ, જ્યારે તમે તમારા હાથથી ખોરાક ખાઓ છો, ત્યારે તમે તેની માત્રા પર ધ્યાન આપો છો.લોકો હાથ વડે ધીમા અને ચમચીથી ઝડપી ખાય છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે હાથ વડે જમતી વખતે ખાવાની ઝડપ ધીમી હોય છે જ્યારે ચમચી વડે જમતી વખતે તે ઝડપી હોય છે. જ્યારે તમે ધીમે-ધીમે ખાઓ છો, ત્યારે તમે તમારો ખોરાક પણ ચાવશો. જ્યારે આપણે ચમચીથી ખાઈએ છીએ, ત્યારે આપણે બરાબર ચાવ્યા વગર ખાઈએ છીએ. જેના કારણે પાચનક્રિયામાં ખલેલ પડે છે.

ઘણા લોકોની એવી દલીલ હોય છે કે ચમચી વડે ખવાતું ખોરાક સ્વચ્છ રહે છે પરંતુ સામે એવી દલીલ પણ થાય છે કે લોકો જે ચમચી કાંટા વડે ખાય છે શું તમને ખ્યાલ છે કે તે બરાબર સાફ કરેલ છે? જો ચમચી કાટા સાફ કરેલ ન હોય તો તેમાં હાનિકારક બેક્ટેરિયા હોય જેના કારણે સ્વાસ્થ્ય બગાડવાનો હોય રહે છે.

ભારતીય ભોજનમાં એવી કેટલીય વસ્તુ છે જેના માટે કાંટા ચમચીની જરૂર નથી ભારતીય ભોજનમાં દરરોજ ખવાતા રોટલી પરોઠા માટે કાંટા ચમચી ની જરૂર નથી એટલું જ નહીં દક્ષિણ ભારતીય ખોરાક કેળાના પાંદડા પર પીરસવામાં આવે છે. પાંદડા પર ચમચી અને કાંટોનો ઉપયોગ કરી શકાતો નથી. આના પર ફક્ત હાથથી જ ખોરાક ખાઈ શકાય છે.

આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાનું ખાવાથી માત્ર આરોગ્યપ્રદ જ નથી પરંતુ તે આપણી ઇન્દ્રિયો અને પાચન માટે પણ સારું માનવામાં આવે છે. . અંગૂઠો આગ સાથે જોડાયેલ છે. તર્જની વરુણ (હવા) સાથે જોડાય છે. મધ્યમ આંગળી આકાશ એટલે કે અવકાશ સાથે જોડાયેલ છે. રીંગ ફિંગર પૃથ્વી સાથે જોડાયેલ છે અને નાની આંગળી પાણી સાથે જોડાયેલ છે.જ્યારે તમે આ પાંચ બિંદુઓને સંયોજિત ખોરાક ખાઓ છો, ત્યારે તે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે. આનાથી માત્ર પાચનતંત્ર છ જ નહીં પરંતુ સમગ્ર શરીર પર તેની અસર થાય છે. તો આજથી જ તમે માઈન્ડ ફુલ ઇટીંગ ની શરૂઆત કરો છો ને?

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
ધર્મ

દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
World Heart Day 2025 : કાર્ડિયોલોજીસ્ટની સલાહ…તમારા સંબંધોની કાળજી રાખવી એટલે તમારા હ્રદયની સંભાળ રાખવી
Uttar Pradesh : મુજાહિદ્દીન આર્મીના ચાર સભ્યોની ધરપકડ, ATS એ પકડેલા ચારેય શખ્સનો ઇરાદો હતો ખતરનાક
Lungs Problem : ફેફસાં મજબૂત રાખવાના આ અસરકારક ઉપાય અજમાવો, હેલ્થ એક્સપર્ટ
Delhi : પાકિસ્તાન સામે "ઓપરેશન સિંદૂર" ની વ્યૂહરચના ગોઠવનારા CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ મે 2026 સુધી લંબાવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?