By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા

Editor
Last updated: 2026/03/12 at 12:45 PM
2 days ago
Share
 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા
SHARE

મધ્યપૂર્વ દેશોમાં ચાલતા યુધ્ધની જીવન જરૂરીયાત વસ્તુ પર પડતી અસર

અગ્ર ગુજરાત, કચ્છ

મધ્ય પૂર્વમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિએ ભારતના કૃષિ ક્ષેત્ર પર મોટી આર્થિક અસર પહોંચાડી છે. ખાસ કરીને ખાડી દેશોમાં નિકાસ થતા તાજા ફળો અને શાકભાજીના કન્ટેનર્સ વિવિધ બંદરો પર અટવાઈ પડ્યા છે. આ કટોકટીમાં ખેડૂતો અને નિકાસકારોને પાયમાલ થતા બચાવવા માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કૃષિ નિકાસ માટેના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાતના મુંદ્રા પોર્ટ પર યુદ્ધના કારણે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં ફળ અને શાકભાજીથી ભરેલા આશરે 150 જેટલા કન્ટેનર્સ છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલા છે. દરિયાઈ માર્ગે અવરોધ આવતા આ કન્ટેનર્સ આગળ વધી શકતા નથી, જેના કારણે તેમાં રહેલો લાખોની કિંમતનો માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતના નિકાસકારો અત્યારે આ મામલે કેન્દ્ર સરકારની દખલગીરીની રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ, મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પર સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 250 જેટલા કન્ટેનર્સ અટકી પડ્યા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર અને પોર્ટ ઓથોરિટીએ નિકાસકારો માટે મોટી રાહત જાહેર કરી છે. જેમાં ફસાયેલા કન્ટેનર્સ પર લાગતો સ્ટોરેજ અને ડિટેન્શન ચાર્જ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજ કન્ટેનર્સમાં માલ સુરક્ષિત રહે તે માટે વીજ કનેક્શન ચાર્જમાં 80 ટકાની માતબર છૂટ આપવામાં આવી છે.

સરકારના આ પગલાથી મુંદ્રા અને મુંબઈ બંને પોર્ટના નિકાસકારોને મોટી આર્થિક હળવાશ મળશે. જોકે, યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં નિકાસના ઓર્ડર અને ખેડૂતોના ભાવ પર વધુ વિપરિત અસર પડી શકે છે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

You Might Also Like

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

 ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી સામાન્ય બાબતે આધેડને જીવતો સળગાવ્યો

કુકમા ટોલનાકે ‘નો રોડ, નો ટોલ’ના નારા સાથે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ

ગુજરાતનો દરિયાકાંઠો બનશે બ્લૂ ઇકોનોમીનું સુપર પાવર હાઉસ

લખપતમાં ૧૪ માણસોના મોતથી લોકો સ્તબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંડલા આવતા જહાજ પર હોર્મુઝ સ્ટેટમાં હૂમલો, બે ભારતીયના મોત
અમદાવાદ

કંડલા આવતા જહાજ પર હોર્મુઝ સ્ટેટમાં હૂમલો, બે ભારતીયના મોત

Editor By Editor 2 days ago
જેતપુરમાં વિરાશક્તિનગર સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો, ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
 જમીન માપણીની ભૂલો સુધારવા માટે જિલ્લામાં બનશે ભૂમિ સિમાંકન સમિતિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?