By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન

agragujaratnews
Last updated: 2024/08/20 at 7:21 PM
12 months ago
Share
રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન
SHARE

અનેક રસ્તાઓ પર કલાકો સુધી ચક્કાજામ : એમ્બ્યુલન્સો ફસાઇ

સાંઢીયાપુલના ડાયવર્ઝનમાં કલાકો સુધી લોકો ફસાયા : કેસરી પુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી, મક્કમ ચોકડી, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિકની અરાજકતા

રાજકોટમાં ગઇકાલે રક્ષાબંધન પર્વ લોકો માટે ટ્રાફિકની હાડમારીનું પર્વ બની ગયું હતું. વિકાસની આંધળી દોટમાં આયોજન વગરના બાંધકામ રસ્તા અને ડાયવર્ઝનના  કારણે શહેરના લતે-લતે ટ્રાફિકજામ થયો હતો. સાંઢીયાપુલ ડાયવર્ઝન, માધાપર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ક્રિષ્ના પાર્ક ચોકડી, મવડી ચોકડી, મક્કમ ચોક, કેસરી પુલ, બસ સ્ટેશન, ભૂતખાના ચોક, માલવીયા ચોક સહિતના રસ્તાઓ પર અસહય ટ્રાફિક જામ થયો હતો અને લોકોને રક્ષાબંધનના ઉત્સાહમાં જાણે ટ્રાફિકજામનું બંધન નડયું હતું. ભંગાર રસ્તા અને અણઘડ આયોજનના કારણે લોકોને હાડમારી ભોગવવી પડી હતી.

Contents
અનેક રસ્તાઓ પર કલાકો સુધી ચક્કાજામ : એમ્બ્યુલન્સો ફસાઇસાંઢીયાપુલના ડાયવર્ઝનમાં કલાકો સુધી લોકો ફસાયા : કેસરી પુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી, મક્કમ ચોકડી, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિકની અરાજકતાજન્માષ્ટમીમાં પરિસ્થિતિ વધુ બગડશેચક્કાજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઇશક્ય અને સરળ ઉપાય છે જ, અયપ્પા મંદિરથી આગળ નવુ ફાટક બને તો મોટી રાહત

આ હાલતનો કાલે રક્ષાબંધનના તહેવાર પર હજારો લોકોએ અનુભવ કર્યો. તોબા પોકારી ગયા હતા. શું આ રીતે શહેરનો વિકાસ હોય? પ્રજાને યાતના આપીને થતા વિકાસને અમારે નથી જોઇતો. આવા ઉદગાર સવારથી રાત સુધી અહીં સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકોમાંથી સંભળાઇ રહયા હતા. અમુકના મોઢે તો એવુ સંભળાતુ હતુ કે, કાશ અહીંથી મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના દંડક અને મનપાના અધિકારીઓને દરોજ પસાર થવાનું હોત તો ખબર પડે કે કેવી દોજખ પરિસ્થિતિ વચ્ચે વાહનચાલકોને નીકળવુ પડે છે.

જન્માષ્ટમીમાં પરિસ્થિતિ વધુ બગડશે

સામાન્ય દિવસોમાં પણ સાંઢિયાપુલ પાસે ભોમેશ્વર થઇને જે ડાયવર્ઝન કાઢવામા આવ્યુ છે ત્યા પીક અવર્સમાં નીકળવુ મુશ્કેલ બને છે. એમાયે હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. પુલનું કામ શરૂ થયુ એ પછી ગઇકાલે રક્ષાબંધનનો પ્રથમ તહેવાર હતો. હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. સાતમ-આઠમ, નવરાત્રિ, દીવાળી સુધી આવી જ હાલત રહેશે તેવી દહેશત નક્કી છે. એમાયે જો ધોધમાર વરસાદ પડે અને રેલનગર તથા પોપટપરા નાલુ સ્વીમીંગ પુલ બની જશે ત્યારે શું હાલત થશે?

ચક્કાજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઇ

સાંઢિયાપુલનો રસ્તો એકમાત્ર સિવિલ હોસ્પિટલ તરફથી જવા માટેનો વિકલ્પ છે. ગઇકાલે રેલનગર અને બજરંગવાડી તરફથી સિવિલ હોસ્પિટલે જતી બે એમ્બ્યુલન્સ ભોમેશ્વર તરફના ડાયવર્ઝન રૂટ પર ફસાઇ હતી. એમ્બ્યુલન્સમાં દર્દી પણ મોજુદ હતા. સદનસીબે આઇસીયુવાન એમ્બ્યુલન્સ હતી એટલે દર્દીનો જીવ જોખમમાં મુકાયો ન હતો. પણ આઇસીયુ વાન વગરની એમ્બ્યુલન્સ હોત તો તેમા દર્દીને હોસ્પિટલે લઇ ગયા હોત તો દર્દીના જીવનું શું થાત? જો દદીનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર હોત? આ બધા સવાલો વચ્ચે મનપાથી માંડી, ટ્રાફિક પોલીસ, કલેકટર સહિત સંબંધિત તમામ પ્રશાસન અને રેલવે બાબુઓએ તેની નિંભરતા છોડીને જનતાનો વિચાર કરી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેવુ સુચારુ આયોજન કરવુ જોઇએ.

શક્ય અને સરળ ઉપાય છે જ, અયપ્પા મંદિરથી આગળ નવુ ફાટક બને તો મોટી રાહત

હજારો વાહનચાલકોને ત્રણ વર્ષ સુધી આ હાડમારી વેઠવી પડે તેને ધ્યાને રાખીને ઉપાય અપનાવા યોગ્ય

કોઇપણ ગામડું હોય, મહાનગર હોય કે પછી નાનુ શહેર, તેના મેટ્રો વિકાસ માટે થોડા સમય માટે અગવડતાઓ સહન કરવી પડતી હોય જ છે, અને વિકાસ માટે સહન કરવાની જ હોય. તેની સામે કોઇ સવાલ કે વિરોધ ન જ હોવો જોઇએ. પણ હા, વિકાસમાં થોડી વિવેક બુધ્ધિથી કામ લેવામા આવે તો અગવડતામાં થોડી ઘણી રાહત જરૂર મેળવી શકાય છે તેમા પણ શંકા કે સવાલ કરવાને કોઇ સ્થાન નથી. સરળ અને સસ્તો ઉપાય એ છે કે, જામટાવર તરફથી સાંઢિયા પુલની ડાબી બાજુ અયપ્પા મંદિર અને પરસાણાનગરને ટચ થઇને સીધા જ સાંઢિય પુલના બીજા છેડે નીકળી શકાય તેવો વિકલ્પ શક્ય છે જ. તેના માટે ખુબ આસાન કહી શકાય તેવો વિકલ્પ એ છે કે, આ રસ્તે આવતા રેલવે ક્રોસીંગ પાસે એક નાનુ એવુ ફાટક બનાવવુ. ખર્ચ બહુ લાંબો નથી. મેનપાવરમાં પણ માત્ર એક ફાટકમેનને જ રાખીને લાખો લોકોની અગવડતામાં રાહત અને અબજો રૂપિયાના ઇંધણનો વ્યય અટકાવી શકી છે. બસ જરૂર છે પ્રબળ ઇચ્છાશક્તિ અને અગવડતામાંથી પણ ઉપાય કાઢવાની વિવેકબુધ્ધિની.

You Might Also Like

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
રાષ્ટ્રિય

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

By 1 day ago
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?