By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર બિનસાંપ્રદાયિકતાના સાચા અર્થને ફરીથી પ્રાપ્ત કરવાનું પ્રતીક : અડવાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામમંદિર બિનસાંપ્રદાયિકતાના સાચા અર્થને ફરીથી પ્રાપ્ત કરવાનું પ્રતીક : અડવાણી

agragujaratnews
Last updated: 2024/01/15 at 11:17 AM
2 years ago
Share
રામમંદિર બિનસાંપ્રદાયિકતાના સાચા અર્થને ફરીથી પ્રાપ્ત કરવાનું પ્રતીક : અડવાણી
SHARE

  • ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ખાસ લેખ- રામમંદિર નિર્માણ, એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતા
  • ભારતના એક ગૌરવશાળી નાગરિક તરીકે પણ પ્રાણપ્રતિષ્ઠાની આ ક્ષણ પરિપૂર્ણતાની ક્ષણ : અડવાણી
  • એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતાને શનિવારે તેની કચેરી દ્વારા શેર કરવામાં આવ્યો

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે રામજન્મભૂમિ ચળવળ કે જેનો પ્રાથમિક ઉદ્દેશ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણનો હતો તે સ્યૂડો-સેક્યુલારિઝમના આક્રમણમાંથી બિનસાંપ્રદાયિકતાના સાચા અર્થને ફરીથી પ્રાપ્ત કરવાનું પ્રતીક બની ગયું છે. અડવાણીએ લખેલ એક ખાસ લેખ-શ્રી રામમમંદિર, એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતાને શનિવારે તેની કચેરી દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ લેખમાં ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વાસ્તવિક બિનસાંપ્રદાયિકતા અને સ્યૂડો-સેક્યુલારિઝમ વચ્ચેના તફાવત અંગે ચળવળ દરમિયાન નોંધપાત્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અયોધ્યામાં રામમંદિરમાં 22 જાન્યુઆરીના અભિષેક સમારોહના ભાગરૂપે અડવાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશનું વાતાવરણ ખરેખર રામમય બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે તેમના માટે માત્ર આરએસએસ અને ભાજપના ગૌરવપૂર્ણ સભ્ય તરીકે જ નહીં પરંતુ ભારતના ગૌરવશાળી નાગરિક તરીકે પણ આ ક્ષણ પરિપૂર્ણતાની ક્ષણ છે.

સંકલ્પ પૂર્ણ કરવા બદલ પીએમ મોદીને વધામણી આપી

અડવાણીએ આ ક્ષણને લાવવા, રામલલાના ભવ્ય મંદિરને બનાવવા અને પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધાઈ આપી હતી. રામમંદિર આંદોલનમાં સૌથી આગળ રહેલાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાષ્ટ્ર ધર્મ પત્રિકાના ખાસ અંકમાં લખેલા પોતાના લેખમાં આ વાતો કહી છે. આ લેખ 16 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે. નોંધનીય છે કે પત્રિકાના ખાસ અંકની કોપી એ તમામ લોકોને આપવામાં આવશે કે જે લોકો રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે. અડવાણીએ જણાવ્યું હતું કે નિયતીએ જ નક્કી કર્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તેના માટે તેણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરી હતી.

અટલજીની ખોટને મહેસૂસ કરી

અડવાણીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યામાં રામમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ અટલજીની ગેરહાજરીને મહેસૂસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આજે રથયાત્રાને 33 વર્ષ પૂરા થઈ ગયાં છે. જ્યારે અમે 25 સપ્ટેમ્બર, 1990ની સવારે રથયાત્રાનો આરંભ કર્યો હતો ત્યારે મને પણ ખબર ન હતી કે ભગવાન રામ પ્રત્યેની આસ્થાની સાથે અમે જે યાત્રાનો આરંભ કરી રહ્યા છીએ તે દેશમાં એક આંદોલનનું રૂપ લઈ લેશે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગાંધીનગર

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

Editor By Editor 6 days ago
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?