By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

agragujaratnews
Last updated: 2024/08/10 at 1:02 AM
12 months ago
Share
Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
SHARE

  • ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર થઈ અમદાવાદ જતા અને આવતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું
  • હેમર, અલ્ટ્રા સોનિક ટેસ્ટ સહિતના ટેસ્ટ કરવા માટે ભારે વાહનોને પ્રવેશ નિષેધ કરાયો
  • બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે

સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ત્રિપાંખિયો ઓવરબ્રીજ આવેલો છે. બ્રીજ પર અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. ત્યારે તાજેતરમાં બ્રીજના સરફેસીંગ કર્યા બાદ જરૂરી પરીક્ષણ કરવા માટે પુલ ભારે વાહનો માટે તા.12મી ઓગસ્ટ સુધી બંધ રહેશે.

સુરેન્દ્રનગર શહેરના ગેટ રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક દિવસમાં અનેકવાર બંધ રહેતો હોવાથી માનવ કલાકો અને ઈંધણનો વ્યય થતો હતો. ત્યારે રૂ. 36 કરોડના ખર્ચે આ રેલવે ટ્રેક પર ઓવરબ્રીજ બનાવાયો છે. અલંકાર સિનેમા રોડ, 80 ફુટ રોડ અને કુંથુનાથ દેરાસર રોડને જોડતા આ ઓવરબ્રીજ બન્યા બાદ તેમાં અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે. ત્યારે તાજેતરમાં રેલવે ઓવરબ્રીજ પર સરફેસીંગ કરાયુ હતુ. ત્યારે હેમર, અલ્ટ્રા સોનીક ટેસ્ટ અને બ્રીજના સ્પાન માટે જરૂરી લોડ પરીક્ષણ કરવાનું હોવાથી જિલ્લા કલેકટરે તા. 12મી સુધી ઓવરબ્રીજ પર ભારે વાહનોના પ્રતીબંધનું જાહેરનામુ બહાર પાડયુ છે. આ સમયગાળા દરમીયાન ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જતા વાહનોને સી.યુ.શાહ મેડીકલ કોલેજથી અજરામર ટાવર, જિલ્લા પંચાયત, રીવરફ્રન્ટ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, ઉપાસના સર્કલ થઈને અમદાવાદ તરફ જવાનું રહેશે. જયારે અમદાવાદથી સુરેન્દ્રનગર થઈ ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને ઉપાસના સર્કલ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, રીવરફ્રન્ટ, જિલ્લા પંચાયત, અજરામર ટાવર, સી.યુ.શાહ મેડીકલ કોલેજ થઈ ધ્રાંગધ્રા જવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થવાની હોવાનું પણ જાહેરનામામાં વધુમાં જણાવાયુ છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
હેલ્થ

Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન

By 1 day ago
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?