By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુત્રાપાડાના બરૂલાના તળાવ આસપાસ કોન્ટ્રાકટરે મનસ્વી રીતે ખોદકામ કરતા પાળો ક્ષતિગ્રસ્ત બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથગુજરાતન્યૂઝ

સુત્રાપાડાના બરૂલાના તળાવ આસપાસ કોન્ટ્રાકટરે મનસ્વી રીતે ખોદકામ કરતા પાળો ક્ષતિગ્રસ્ત બન્યો

agragujaratnews
Last updated: 2024/07/25 at 3:44 PM
1 year ago
Share
સુત્રાપાડાના બરૂલાના તળાવ આસપાસ કોન્ટ્રાકટરે મનસ્વી રીતે ખોદકામ કરતા પાળો ક્ષતિગ્રસ્ત બન્યો
SHARE

તળાવનો પાળો તુટશે તો હજારો વિધા ખેતીની જમીનનું ધોવાણ થવાની સાથે મુખ્ય માર્ગ ઘસી પડવાની ભિતી સર્જાય હોવા અંગે ભાજપ અગ્રણીએ ફરીયાદ કરી

તંત્રની મીઠી નજર હેઠળ નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે નિયમોનેવે મુકીને બેફામ માટીનું ખોદકામ કરતા જીવ જોખમમાં મુકાયાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા

સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાકટર દ્વારા નિયમો વિરુદ્ધ માટીનું ખોદકામ કરી પરિવહન કરેલ જેના કારણે તળાવનો પાડો ક્ષતિગ્રસ્ત બની ગયો છે. જેના લીધે ગામની સીમમાં આવેલ હજારો વીઘા ખેતીની જમીન ઉપર તથા તાલુકા મથકને જોડતા મુખ્ય રસ્તો જોખમમાં મુકાયો હોય જે અંગે ભાજપના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવતા સિંચાઈના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહેશે.

Contents
તળાવનો પાળો તુટશે તો હજારો વિધા ખેતીની જમીનનું ધોવાણ થવાની સાથે મુખ્ય માર્ગ ઘસી પડવાની ભિતી સર્જાય હોવા અંગે ભાજપ અગ્રણીએ ફરીયાદ કરીતંત્રની મીઠી નજર હેઠળ નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે નિયમોનેવે મુકીને બેફામ માટીનું ખોદકામ કરતા જીવ જોખમમાં મુકાયાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યાસુત્રાપાડાના બરૂલામાં તળાવ જોખમી બન્યાનો મામલો કોંગ્રેસ આવી મેદાનમાં

બરૂલા ગામ ઉપર મંડરાઈ રહેલા જોખમ અંગે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીવાભાઇ વાળા એ જણાવેલ કે, છેલ્લા ચારેક માસ દરમ્યાન બરૂલા ગામની સીમમાં આવેલ તળાવમાંથી નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે આડેધડ ખોદકામ કરીને માટી ઉપાડવાની કામગીરી કરી છે. જેના કારણે તળાવના પાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાથી હાલ ક્ષતિગ્રસ્ત બની ગયો છે. આ તળાવના ક્ષતિગ્રસ્ત પાળાને અડીને આવેલ આલીદ્રા ગામને જોડતો મુખ્ય રસ્તો પણ ધસી જવાની ભિતી વર્તાઈ રહી છે તો આસપાસ આવેલ ખેડુતોની હજારો વીઘા ખેતીની જમીન ઉપર જોખમ મંડરાયુ છે.

કારણ કે, જો તળાવનો પાળો તુટી જશે તો હજારો ખેતીની જમીન ઉપર લહેરાતા પાક ઉપર પાણી ફરી વળશે જેથી ખેડુતોની મહેનત નિષફળ જવાની સાથે બેહાલ બની જશે. ત્યારે આ અંગે ફરીયાદ કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યુ છે. આ તળાવની પરિસ્થિતિ જોતા કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મુકીને ગેરકાયદેસર કામગીરી કરી હોય તેવું જણાય રહ્યુ છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ છે.

જ્યારે ગામ લોકોનો આક્ષેપ છે કે, જીલ્લામાં રાજકીય માથાઓની છત્રછાયામાં તેમના મળતીયાઓ કોન્ટ્રાક્ટ મેળવીને ગામડાઓમાંથી બેફામ માટી ખોદી રહ્યા હોવાથી લોકોના જીવ પર જોખમ ઉભુ થયું છે. નિયમો નેવે મુકીને મંજૂરી કરતા વધારે ખોદાણ કરતા હોવાથી ખેતરો ધોવાઈ જવાની ભિતી સર્જાય છે. કોન્ટ્રાકટર મંજૂરી કરતા વધુ ખોદાણ કરતા હોવા છતાં તંત્ર અટકાવતુ નથી. આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના લીધે અમારા વિસ્તારમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે ? આ સવાલ વચ્ચે ગામના હિતમાં આવા બેફામ બનેલા કોન્ટ્રાકટર સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી લીપાપોતી તે જોવું રહેશે.

સુત્રાપાડાના બરૂલામાં તળાવ જોખમી બન્યાનો મામલો કોંગ્રેસ આવી મેદાનમાં

કોંગી નેતા હીરાભાઈ જોટવાએ નિવેદન આપતા જણાવેલ કે, બરૂલાના તળાવમાંથી NHAI ના કોન્ટ્રાકટરે નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી છે. ત્યારે જીલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ આ મુદે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે તેવી માંગ છે. જો આમ નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટેમાં ખેડુતોને સાથે રાખીને રીટ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
હેલ્થ

Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ

By 2 days ago
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?