By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
    40 minutes ago
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    BCCIનો મોટો નિર્ણય; માત્ર આ એક જ ખેલાડીને આપી છૂટ, બાકીના તમામ ખેલાડીઓ 'વિજય હજારે ટ્રોફી'માં રમશે
    2 hours ago
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
    3 hours ago
    BCCI New Rule : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ! આ બે મેચ કોઈપણ કિંમતે રમવી જ પડશે
    BCCI New Rule : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ! આ બે મેચ કોઈપણ કિંમતે રમવી જ પડશે
    4 hours ago
    IND vs SA 4th T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ચોથી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે
    IND vs SA 4th T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ચોથી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી

Last updated: 2025/04/24 at 1:49 AM
8 months ago
Share
ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
SHARE

સર્વ પાપહરા નૃણાં, ગર્ભવાસ નિકૃંતની।

વરુ થિન્યા વ્રતેનૈવ, માંધાતા સ્વર્ગતિં ગત।।

અર્થાત્ વરુથિની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. રાજા માંધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને વરુથિની એકાદશીનું માહાત્મ્ય વિગતે કહી સંભળાવે છે. આ વ્રતના આચરણથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. `આ વ્રત કરનારને દસ હજાર વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેની ઈહલોક અને પરલોકની સર્વ એષણાઓ પરિપૂર્ણ થાય છે.

હે રાજન્! અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે, ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે, ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે.

આ સર્વ દાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે.

જે મનુષ્ય કન્યાવિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે. વરુથિની એકાદશીની વ્રતવિધિ આ પ્રમાણે છે.

એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, બે વખતનું ભોજન, પારકું અનાજ, સ્ત્રીસમાગમ વગેરેનો ત્યાગ કરવો. વળી, એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી. દિવસે નિદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું. પારકાની નિંદા ન કરવી. દુરાચારી વ્યક્તિ સાથે વિતંડાવાદ ન કરવો. બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી.

રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત બને છે. તે અક્ષય ગતિને પામે છે.

જે વ્રતધારી વિષ્ણુપૂજન કરે છે અને આ વ્રતકથાનું શ્રવણ અને પઠન કરે છે, તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથિની એકાદશીનું માહાત્મ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.’

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Jammu Kashmir Pahalgam Attack News: અમેરિકી સાંસદના પાકિસ્તાન પર આરોપ, આતંકી હુમલા માટે લશ્કરને ઠેરવ્યુ જવાબદાર
આંતરરાષ્ટ્રીય

Jammu Kashmir Pahalgam Attack News: અમેરિકી સાંસદના પાકિસ્તાન પર આરોપ, આતંકી હુમલા માટે લશ્કરને ઠેરવ્યુ જવાબદાર

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Kerala Elections: UDF આગળ છતાં, શશિ થરૂરે આપ્યા ભાજપને અભિનંદન, કહી આ વાત
Vadodara માં પણ મ્યુલ એકાઉન્ટનું મોટું કૌંભાડ, NCCRP પોર્ટલ પર 23 ફરિયાદ
Flashback 2025 : NCERTએ વર્ષ 2025માં સિલેબસમાં શું કર્યાં મોટા ફેરફાર, જાણવું જરૂરી
Goa Night Club: 25ના મોત બાદ એક્શનમાં સરકાર, નાઇટ ક્લબ પર ફરી વળ્યું બુલ્ડોઝર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?