By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો

Last updated: 2025/06/23 at 4:29 PM
4 days ago
Share
Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો
SHARE

આજના સમયમાં કેન્સર, ડાયાબિટીસ અને આર્યનની ઉણપ જેવી હેલ્થ સમસ્યામાં વધારો થયો છે. અત્યારના સમયમાં આ ગંભીર બીમારીઓ ઉપરાંત મેદસ્વિતા પણ ગંભીર સમસ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે. અને એટલે જ સરકાર દ્વારા પણ મેદસ્વિપણાને લઈને એક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત લોકોને તેમની દિનચર્યા અને શારીરિક જરૂરિયાત મુજબ ખોરાકનું સૂચન કરવામાં આવે છે. વજન ઘટાડવા લોકો જીમમાં જવા અને ક્રશ ડાયટ તેમજ હેલ્થ નિષ્ણાત પાસે સપ્લિનેન્ટ લેતા હોય છે. છતાં પણ કોઈ અસરકારક પરિણામ જોવા મળતું નથી.

આ વસ્તુને આહારમાં કરો સામેલ

વધતા વજનની સમસ્યાને લઈને અનેક ઉપાય બાદ પણ જો ઇચ્છિત પરિણામ ના મળે તો તમે આ ઉપાય અજમાવી શકો છો. સામાન્ય રીતે આપણા તમામના ઘરોમાં રોજિંદા ભોજનમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ભાખરી, પરોઠા તેમજ કેટલાક લોકો થેપલાં પર પણ ઘી લગાવતા હોય છે. પરંતુ જે લોકો ડાયટ કોન્સિયસ હોય તેઓ તેલ અને ખાસ કરીને ઘીને એવોઈડ કરતા હોય છે.  કારણ ઘીને લઈને લોકોમાં એક માન્યતા છે કે ઘીમાં ચરબી વધુ હોય છે અને તેના કારણ વજન વધે છે.

‘દેવું કરીને પણ ઘી પીવો’.

આપણા વડીલો પાસેથી આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે ‘દેવું કરીને પણ ઘી પીવો’. કારણ કે ઘીનું સેવન કરવાથી આપણા શરીરની ચયાપચય ક્રિયા વધુ સુચારુ રીતે ચાલે છે.  જો યોગ્ય રીતે ઘીનું સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘીમાં મીડિયમ-ચેઈન ટ્રાઇગ્લિસરાઇડ્સ (MCTs) નામની ચરબી હોય છે. શરીર આ ચરબીને ઝડપથી પચાવે છે અને તેનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. તેની ખાસ વિશેષતા એ છે કે તે અન્ય ચરબીની જેમ શરીરમાં સંગ્રહિત થતી નથી. તે વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેમ ઘી પીવું જોઈએ આ છે કારણ

કોઈપણ આહારમાં આપણે ઘીનું સેવન કર્યું હોય તો ખોરાક લીધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઘીમાં રહેલા સ્વસ્થ ચરબી શરીરમાં એવા હોર્મોન્સને સક્રિય કરે છે જેનાથી મગજને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. આવી સ્થિતિમાં ઘીનું સેવન કર્યા બાદ તમે ભજીયા અને ફાફડા જેવા ફરસાણ જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળશો. અને વધુ આહાર ના લેવાના કારણે વજન વધશે નહી. 

ઘીમાં બ્યુટીરેટ નામનું ફેટી એસિડ આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે.આ ફેટી એસિડ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી, ખોરાક સરળતાથી પચી જાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળે છે અને ચયાપચય વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

You Might Also Like

Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?

Cancerના આ પ્રકાર ભારતમાં વધારી રહ્યા છે વ્યાપ, ICMRની ચોંકાવનારી રિપોર્ટ

Health Tips: વરસાદમાં ફરસાણાના ચટાકા, પેટમાં થાય ગરબડ તો કરો ઘરેલુ ઉપચાર

Kidney Cancer: 5 શરુઆતી લક્ષ્ણોની ન કરો અવગણના, નહીં તો વધશે તકલીફ

Health : વરસાદની સિઝનમાં કઈ ગંભીર બીમારીઓ વકરે, જાણો તેના લક્ષણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?
આંતરરાષ્ટ્રીય

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
Health : વરસાદી સિઝનમાં બીમારીનો રામબાણ ઇલાજ આ શાકભાજી, કેન્સરમાં પણ અસરકારક
Amarnath-Yatraની સુરક્ષા પર ખાસ જોર, રાજનાથ સિંહે સેનાના અધિકારીઓ સાથે કરી બેઠક
Knowledge: ફાઈટર જેટ પર કેમ લગાવવામાં આવે છે લાલ રંગનો ટેગ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?