By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી આવે એટલે રાહતનો પટારો ખુલે,દેશ બદલાય છે, રાજકારણ નહિં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચૂંટણી આવે એટલે રાહતનો પટારો ખુલે,દેશ બદલાય છે, રાજકારણ નહિં

agragujaratnews
Last updated: 2024/03/15 at 8:39 PM
1 year ago
Share
ચૂંટણી આવે એટલે રાહતનો પટારો ખુલે,દેશ બદલાય છે, રાજકારણ નહિં
SHARE

પેટ્રોલ-ડિઝલ ગેસના ભાવમાં ચૂંટણી ટાણે જ ઘટાડો કરવા પાછળ મતદારોને રિઝવવાની ફેશન

ગઇ કાલે કેન્દ્ર સકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર કર્યો છે. આ પૂર્વે રાંધણગેસના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. પેટ્રોલ ડિઝલના ભાવ આમ તો મિકેનાઇઝ થઇ ગયા છે. આંતરાષ્ટ્રિય બજાર પ્રમાણે વધઘટ થયા કરે છે. પરંતુ સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે લોકોની વાહવાહિ મેળવવા અને મતદારોને રિઝવવા એક નબળો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે બે રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાની અસર દરેક રાજયની વેટ અને અન્ય કરવેરાના ભારણ ઉપર આધારિત રહેશે.

પેટ્રોલ ,ડિઝલ અને રાંધણ ગેસનો ભાવ ઘટાડો ચૂંટણી સમયે જ કેમ થાય છે. ? સામાન્ય મતદાર પણ સરકારની આવી સસ્તી પ્રસિધ્ધિ લેવાની હરકતનો પરિચય છે. વાસ્તવમાં દેશમાં જે રીતે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવી રહયુ છે એ રીતે રાજકારણમાં પરિવર્તન નથી આવી રહયુ. રાજકારણમાં ઘણી ઘીસી પીટી બાબતો આજે પણ કાયમ છે. રાજકિય પક્ષોને અનુકુળ હોય એવા કાયદા અને અમલદારશાહિ પણ કાયમ છે. રાજકારણીઓ મતદારોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. ચૂંટણી વ્યવસ્થા સહિત અનેક બાબતો એવી છે કે જેમા મતદાર ખરેખર રાજા નથી પણ રંક છે.

તાજેતરનો જ દાખલો લઇએ તો મતદારોએ ગુજરાતમાં ભાજપની વિરૂધ્ધ મતદાન કરી જે ધારાસભ્યોને ચૂંટયા હતાં તે ધારાસભ્યોએ વિરોધપક્ષ કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં પ્રવેશ મેળવ્યો. શાસક પક્ષ લોકશાહિના મૂળભૂત હાર્દ ઉપર સરેઆમ કુઠારાઘાત કરે છે. પ્રજાનો જનાધાર મેળવી ધારાસભ્ય અડધે રસ્તે રાજીનામુ કઇ રીતે આપી શકે. આજે કોઇ પક્ષના ચિહ્ન ઉપર ચૂંટાયો હોય તે આવતી કાલે તેમના મતદારોને પૂછયા વગર બીજા પક્ષની પાટલીએ કઇ રીતે બેસી શકે ?

લોકશાહિની મજાક બનાવવાની આ પરંપરાને રાજકારણ કહેવાય છે. તો પછી ચૂંટણીઓના લખલુંટ ખર્ચ કરવાની જરૂર શું છે. લોકશાહિના પવિત્ર તહેવાર કહેવાતાં ચૂંટણી પર્વનું જરૂર શું છે. કરોડો રૂપિયાના ચૂંટણી ખર્ચ કરી મતદાન માટે કરોડો માનવ કલાક વ્યય કરવાની જરૂર શું છે.? દરેક ચૂંટણી બાદ મતદાર હાંસિયામાં ધકેલાઇ જાય છે. ખરેખર તો જે પ્રતિક ઉપર ઉમેદવાર ચૂંટાયો હોત તે ઉમેદવારને અન્ય પાર્ટીમાં જવાનું હોય તો તેના પાંચ વર્ષના બોન્ડ લેવા જોઇએ. એ પાંચ વર્ષ સુધી તે ફરીથી કોઇ પક્ષમાં જોડાઇ ન શકે. જોડાય તો તે ચૂંટણી બીજી ટર્મ સુધી લડી ન શકે. પેટા ચૂંટણી એ તો લોકશાહિની મજાક છે. માત્ર ધારાસભ્ય કે સંસદ સભ્ય અથવા સદસ્યના મૃત્યુના કિસ્સામાં જ પેટા ચૂંટણી થવી જોઇએ. પરંતુ એવુ નથી થતું. લોકશાહિમાં વહિવટી તંત્રની જુગલબંદી થાય છે. ચૂંટણી પંચ પણ તેનું ક્રિયાકર્મ જ કરે છે. લોકશાહિની ફરજ બજાવવાને બદલે મોટા ભાગે શાસક તરફી વલણ દાખવતું આવ્યુ છે. ચૂંટણી પંચ એવા આમૂલ પરિવર્તન લાવવા સમર્થ નથી.

આવા સંજોગોમાં મતદારની પરિપકવતા જ પરિવર્તનનો આધાર બને. દક્ષિણના રાજયોમાં સસ્તી ઇડલી કે એક સમયે ટી.વી.કે લેપટોપની ભેટની યોજનાઓ ચૂંટણી જીતવા માટે જાહેર થતી. બાદમાં દેશના અન્ય રાજયોમાં આ રોગ લાગુ પડયો. ગુજરાતમાં યુવા મતદારોને આકર્ષવા એક સમયે વિદ્યાર્થીઓને સસ્તા કે મફત ટેબલેટ ભેટ આપવામાં આવ્યા હતાં. મતદારોને રિઝવવા પાછળ માત્ર ચૂંટણી જીતવાની માનસિકતા જ હોય તે બાબત આવકારદાયક નથી. મતદારોએ પણ આવી બાબતોને ધ્યાને રાખી મતદાન કરવુ પડશે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 2 days ago
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?