By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    20 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા

Editor
Last updated: 2026/07/18 at 4:55 PM
4 days ago
Share
સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા
SHARE

સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા

ગંભીર રીતે ઘવાયેલા 3ને અમરેલી હોસ્પિટલ ખસેડાયા

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર મોડી રાત્રે એક કેરી વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં અંદાજે 14 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સેવાભાવી લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ઈજાગ્રસ્ત ડાંગર કરણ બાલાભાઈએ જણાવ્યું હતું કે તેઓ મહુવા તાલુકાના ગોરસ ગામ સ્થિત ઠાકર દ્વારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મામલતદાર ઓફિસ નજીક અચાનક શ્વાન આડું આવતા ડ્રાઈવરે જોરથી બ્રેક મારી, જેના કારણે વાહન પલટી ગયું અને તેઓ રોડ પર પટકાયા. તેમણે પુષ્ટિ કરી કે વાહનમાં 14 લોકો સવાર હતા અને બધાને ઈજા થઈ હતી.

સાવરકુંડલા શહેરના સેવાભાવી ભરતભાઈ રબારીએ માહિતી આપી હતી કે તેમને અકસ્માત અંગે ફોન મળતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્યાંનો માહોલ ખૂબ જ ખરાબ હતો અને 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. તેમણે અને તેમના સાથીઓએ પોતાની ખાનગી ગાડીઓ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી.

You Might Also Like

અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને

સરપંચની ટિકિટની લાલચ આપી કાર્યકર પાસે પગની માલીશ કરાવતા ભાજપ નેતા

અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત

રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો

ધારીમાં ખેડૂતો પરના હુમલા બાદ ભાજપના ધારાસભ્યોનો પોલીસ વિરૂધ્ધ જ મોરચો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોંડલ

 ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Editor By Editor 7 days ago
 જંતર મંતરમાં ચાલતી લડત રાજકોટ સુધી પહોંચી
ન્યુ ફલોરા સ્કૂલમાં RTEના છાત્રો સાથે ભેદભાવ
ઉનાના નાદરખમાં ખનિજ માફિયાનો કહેર,પુર સંરક્ષણ પાળો તોડી 60 પરિવારોને બરબાદ કર્યાં 
પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલિદાર વ્યાખ્યાનનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?