By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    42 minutes ago
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    2 hours ago
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    3 hours ago
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    4 hours ago
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પરમ કલ્યાણકારી અજા એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરમ કલ્યાણકારી અજા એકાદશી

agragujaratnews
Last updated: 2023/10/07 at 5:23 AM
2 years ago
Share
પરમ કલ્યાણકારી અજા એકાદશી
SHARE

શ્રાવણ વદ અગિયારસ `અજા’ એકાદશી તરીકે સુપ્રસિદ્ધ છે. રાજા હરિશ્ચન્દ્રે આ એકાદશી વ્રતના પ્રભાવે પૂર્ણ સુખ અને રાજવૈભવ ભોગવ્યાં હતાં. અજા એકાદશી કરનારને કુદરત અનુકૂળ, સાનુકૂળ બની રહે છે. જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું અર્ચન-પૂજન કરી આ વ્રત કરે છે તેનાં સર્વ પાપો નાશ પામે છે. આ પૃથ્વી પર તેમજ પરલોકમાં અજા એકાદશી જેવું એકેય કલ્યાણકારી વ્રત નથી.

પવિત્ર શ્રાવણ માસમાં આ એકાદશી આવતી હોવાથી તેનો મહિમા વિશેષ છે. એક પૌરાણિક કથા પ્રમાણે ઈન્દ્રે ભગવાન શંકરને સ્વર્ગમાં પધારવા આમંત્રણ પાઠવ્યું. પશુપતિનાથ પોતાને ત્યાં પધારવાના છે તેથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

ઈન્દ્રના દરબારમાં સ્વર્ગીય મંચ પર અપ્સરાઓનું નૃત્ય, ગંધર્વોનું ગીતવાદન છતાં મહેશ્વરના મુખ પર પ્રસન્નતાની રેખા ન હતી. ઈન્દ્રે નારદજીને પૂછ્યું, `આ પરમ પવિત્ર શ્રાવણ માસ છે, વળી અજા એકાદશી જેવો પવિત્ર દિવસ છે, છતાં શિવજીના મુખ પર પ્રસન્નતા દેખાતી નથી, માટે શિવજી પ્રસન્ન થાય તેવો ઉપાય બતાવો.’

નારદજીએ કહ્યું, `તમે બધા દેવો ભોગવાદી છો. શિવજી પશુપતિનાથ છે, માટે પૃથ્વીલોકમાંથી પશુઓ લઈ આવો. દરેક પ્રાણી પોતપોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવે તો કદાચ શિવજી પ્રસન્ન થાય.’

ઈન્દ્રની આજ્ઞાનો અમલ થયો. સ્વર્ગીય મંચ પર સિંહ, વાઘ, દીપડો, હાથી, ચિત્તો, વરુ વગેરેએ પોતાનું કૌશલ્ય બતાવ્યું, તો પણ શિવજી પ્રસન્ન ન દેખાયા.

એકાએક એક કાચબો મંચ પર આવ્યો. ઉત્કૃષ્ટ કલા દાખવનાર કલાકાર પશુઓએ વિરોધ કર્યો. આ સ્વર્ગીય મંચ પર કાચબાને સ્થાન ન હોય.

નારદજીની નજર કાચબા ઉપર પડી. તેમણે કહ્યું, `કાચબો પણ પૃથ્વીલોકનું પ્રાણી છે, તેને અટકાવી ન શકાય.’

કાચબાએ ભગવાન આશુતોષને વંદન કર્યાં, સિંહે કાચબાને મારવા પંજો ઉગામ્યો. કાચબાએ પ્રતિકાર કર્યાં સિવાય પોતાના અવયવો અંદર ખેંચી લીધા. સિંહના પંજાની કંઈ અસર ન થઈ. આમ, દરેક પશુઓએ પ્રહાર કરી જોયા, પરંતુ પથ્થર જેવી પીઠ પર કંઈ અસર ન થઈ.

કાચબાનું આ અલૌકિક અને ઉત્કૃષ્ટ કૌશલ્ય નિહાળી શિવજી પ્રસન્ન થયા, ઈન્દ્ર પણ આનંદ પામ્યા.

શિવજીએ નિર્ણાયકની અદાથી કહ્યું, `આજની સ્પર્ધામાં પહેલું સ્થાન આ કાચબાને મળે છે.’

કાચબાએ નતમસ્તકે નમસ્કાર કર્યાં, બસ! તે દિવસથી શંકરના દરેક મંદિરમાં કાચબાને સ્થાન મળી ગયું. કાચબો એક મહાન શક્તિનું પ્રતીક છે. તેનાં દર્શન કર્યા વિના શિવજીનાં દર્શન થાય નહીં. કાચબાની માફક જેની પીઠ અભેદ્ય બની છે, એવા વ્રતધારીને કનક, કાંતા કે કીર્તિના આઘાતો વિચલિત કરી શકતા નથી.

કાચબા પાસે પોતાનાં અંગો ખેંચી લેવાની અમોઘ શક્તિ છે. આ દૃષ્ટાંત દ્વારા વ્રતીએ સંયમનું મહત્ત્વ સમજવાનું છે. વિષયો પ્રમુખનિર્મિત છે અને શક્તિશાળી છે તેથી સ્થિતપ્રજ્ઞ બનવાની જરૂર છે. સ્થિતપ્રજ્ઞ પાસે કાચબા જેવી ઉત્કૃષ્ટ કલા છે, માટે વિષયોમાંથી પોતાની ઈન્દ્રિયોને ખેંચી લે છે. માટે આ કલા કાચબા પાસેથી શીખો, કારણ કે વ્રતી માટે આ જીવનની ઉત્કૃષ્ટ કલા છે.

શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને સત્યવાદી હરિશ્ચંદ્રની કથા કહી સંભળાવતા કહે છે કે, `આ વ્રત કરવાથી હરિશ્ચંદ્રને પત્ની તારામતીનો અને પુત્ર રોહિતનો મેળાપ થયો. મૃત્યુ પામેલા પુત્ર રોહિતને જીવતદાન મળ્યું હતું. સ્વર્ગમાંથી દેવોએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી અને રાજા હરિશ્ચંદ્રને ગુમાવેલું રાજ્ય પુન:પ્રાપ્ત થયું. અંતકાળે તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી.’

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Rajkot: વિંછીયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે ખેડૂત પકડાયો
ગુજરાત

Rajkot: વિંછીયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે ખેડૂત પકડાયો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Himachal Pradesh News: આ તે કેવી પ્રથા જ્યાં સ્ત્રીઓ પાંચ દિવસ નથી પહેરતી કપડા, જાણો કઇ ધાર્મિક માન્યતાઓનું થાય છે પાલન?
Business News: દેશમાં એક વ્યક્તિની ગણતરી કરવા માટે કેટલો ખર્ચ કરશે? 30 લાખ કર્મચારીઓ મેદાનમાં હશે
Abhishek Sharma ધર્મશાળામાં રચશે ઇતિહાસ, વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડવાની તક
Census 2027: વસતી ગણતરી અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, 11,718 કરોડનું બજેટ મંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?