By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    7 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સત્યનું આકલન તત્ક્ષણ હોય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સત્યનું આકલન તત્ક્ષણ હોય

agragujaratnews
Last updated: 2024/02/01 at 1:30 PM
3 years ago
Share
સત્યનું આકલન તત્ક્ષણ હોય
SHARE

  • કોઈ પણ વસ્તુનું સત્ય સમજાય તો ક્ષણમાં જ સમજાય છે – અમુક સમય પછી નહીં

વ્ક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોમાં શાબ્દિક સ્થિતિ સૈકાઓથી બહુ જ કાળજીપૂર્વક સ્થાપવામાં આવી છે; તેથી શબ્દ, શબ્દની સ્થિતિ સાથે સામાજિક સ્થિતિ સંકળાયેલી છે તેમજ વ્યક્તિગત સ્થિતિ પણ સંકળાયેલી છે. આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ તે પ્રમાણે વાતચીત કરવા માટે સ્મૃતિની જરૂર પડે છે, મારે શબ્દોની જરૂર પડે છે, મને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને તમને પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ; તે જ્ઞાન સેંકડો વર્ષોથી સંપાદિત કરવામાં આવ્યું છે. માત્ર સામાજિક સંબંધોમાં જ શબ્દો વિકસ્યા છે તેવું નથી, પરંતુ આ શબ્દો સામાજિક સંબંધોમાં વ્યક્તિની પ્રતિક્રિયામાં પણ વિકસ્યા છે; શબ્દ જરૂરી છે. પ્રશ્ન એ છે કે યુગોથી સ્વીકારવામાં આવેલાં શબ્દો અને પ્રતીકો-સંકેતો સાથે શાબ્દિક સ્વરૂપ, એ શાબ્દિક સ્થિતિ જેની સાથે જોડાયેલી છે તેને શું તરત જ ભૂંસી શકાય? શું સમય જતાં ધીમેધીમે આપણે યુગો યુગોથી બાંધેલી શબ્દોની જેલમાં મનની જે સ્થિતિ છે તેમાંથી છુટકારો મેળવવાના છીએ કે પછી આપણે તે કેદખાનાને તોડીને તરત જ બહાર આવવું જોઈએ?

હવે કદાચ તમે એમ કહો કે, `તેમાં વાર તો લાગે જ, હું તે તરત જ ન કરી શકું’. આનો અર્થ એ થયો કે તમારી પાસે ઘણાબધા દિવસો હોવા જોઈએ, એટલે કે જે છે તે સ્થિતિ ચાલુ રહે છે, જ્યાં સુધી તમે એ રસ્તાના છેડે ન પહોંચો અને આગળ જવા માટેનો રસ્તો જ ન રહે, ત્યારપછી ભલે તેમાં કોઈ સુધારો થાય, પણ શું તમે તે કરશો? આપણે ભયભીત હોવાને કારણે, આપણે આળસુ છીએ તેથી, આપણે પ્રમાદ કરીએ છીએ એટલે આપણે કહીએ છીએ, `આ બધાંની ચિંતા શા માટે કરવી? તે બહુ જ મુશ્કેલ છે’ અથવા `મને ખબર નથી કે શું કરવું’- તેથી તમે મુલતવી રાખો છો, પરંતુ તમારે શબ્દોના સાતત્યનું સત્ય અને શબ્દોમાં થતા ફેરફારને જોવા-તપાસવા જ જોઈએ.

કોઈ પણ વસ્તુનું સત્ય સમજાય તો ક્ષણમાં જ સમજાય છે- અમુક સમય પછી નહીં. આ પ્રશ્ન કરવાની સાથે જ શું મન તાત્કાલિક કેદખાનાને તોડી શકે? શું મન શબ્દનો આ અવરોધ જોઈ શકે અને એક ઝબકારામાં શબ્દનું મહત્ત્વ સમજી શકે? અને તે સ્થિતિમાં આવી શકે કે જેમાં મન સમયની જાળમાં ફસાયેલું ન હોય? તમને આ અનુભવ તો થયો જ હશે; માત્ર તે જ આપણામાંથી મોટા ભાગના લોકો માટે આ દુર્લભ બાબત છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મોત
ગુજરાત

ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મોત

Editor By Editor 5 days ago
SGFT અં.૧૭ ગર્લ્સ હોકી સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની ટીમ ચેમ્પિયન
5 લાખના ચેક બાઉન્સ કેસમાં જય સોમનાથ એન્ટરપ્રાઈઝના માલિકને એક વર્ષની જેલ
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?