By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    13 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પટેલ સમાજ અને હિન્દુ પ્રજાએ સંપ્રદાયના ખીલે બંધાવું ન જોઇએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી ન્યૂઝ

પટેલ સમાજ અને હિન્દુ પ્રજાએ સંપ્રદાયના ખીલે બંધાવું ન જોઇએ

agragujaratnews
Last updated: 2023/11/22 at 4:54 PM
2 years ago
Share
પટેલ સમાજ અને હિન્દુ પ્રજાએ સંપ્રદાયના ખીલે બંધાવું ન જોઇએ
SHARE

સમાજ સેવા અને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખ સુવાગીયાની સ્ફોટક પોસ્ટ વાઇરલ

 

Contents
સમાજ સેવા અને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખ સુવાગીયાની સ્ફોટક પોસ્ટ વાઇરલયહૂદી જેવી બળવાન અને મહાન રાષ્ટ્રભકત પ્રજા વેદજ્ઞાનથી જ બની શકે : આર્ય સમાજની ૧૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે સુવાગીયાએ મૂકેલી પોસ્ટે સર્જયો વિવાદકોણ છે મનસુખ સુવાગીયા?

યહૂદી જેવી બળવાન અને મહાન રાષ્ટ્રભકત પ્રજા વેદજ્ઞાનથી જ બની શકે : આર્ય સમાજની ૧૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે સુવાગીયાએ મૂકેલી પોસ્ટે સર્જયો વિવાદ

 

અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં, રાજયમાં અને દેશમાં હાલ અનેક ભગવાધારીઓ અને કહેવાતા સંતો અને સંપ્રદાયોએ વાડા બંધી કરી સમાજનું વાતાવરણ બગાડી નાંખ્યું છે. જયારે ભાવિકો ક્ષુબ્ધ છે ત્યારે કોઇ સાચા સાધુ સંત કે નેતાઓ સોય ઝાટકીને જે વાત નથી તે વાત જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા અને સમાજ સેવક મનસુખભાઇ સુવાગીયાએ કરી છે. મનસુખ સુવાગીયાની એક પોસ્ટ વાઇરલ થઇ છે. જેમાં તેમણે આર્ય સમાજના ૧૫૦ વર્ષની પૂર્ણતાને સંદર્ભે જણાવ્યું છે કે પટેલ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજે સંપ્રદાયના ખીલે બંધાવવુ ન જોઇએ. યહુદી જેવી બળવાન અને મહાન રાષ્ટ્રભકત પ્રજા વેદજ્ઞાનથી જ બની શકે.
દેશીકુળની ગીર ગાયોના સંવર્ધન અને સંરક્ષણ તેમજ ચેકડેમ દ્વારા જળક્રાંતિ સર્જનાર અને સ્પષ્ટ વકતા મનસુખભાઈ સુવાગીયા (પ્રમુખ, જળક્રાંતિ ટ્રસ્ટ)એ આજથી 200 વર્ષ પૂર્વે ટંકારામાં જન્મેલ એક મહામાનવ દયાનંદ સરસ્વતીજીએ 1875માં મુંબઈમાં સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના કરી. જેને આજે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેના સંદર્ભમાં આર્ય દેવજીભાઈ પટેલ(આર્ય સંસ્કૃતિ વિદ્યાપીઠ, ટંકારા, મોરબી)ના પત્રને ટાંકીને પટેલ સમાજના આગેવાનો અને ધનપતિઓને એવી અપીલ કરી છે કે, પટેલ અને સમગ્ર હિન્દુ પ્રજાને યહૂદી જેવી બળવાન, મહાન અને રાષ્ટ્રભક્ત બનાવવી હોય, તો ખોટા ખીલાથી સંપૂર્ણ મુક્ત થઈને વેદજ્ઞાનથી બનાવવી જોઈએ.
મનસુખભાઈ સુવાગીયાના વાઇરલ થયેલા એક પત્રમાં પટેલ સમાજના આગેવાનો અને ધનપતિઓને એવી અપીલ કરાઇ છે કે, ધર્મ અને પુણ્યના નામે સમાજનું શોષણ અટકાવવા અને સંપ્રદાયવાદમા સમાજને ભવિષ્યમાં સંસ્કૃતિ અને રાષ્ટ્રનો ઘાતક થતો અટકાવવા દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજને ઓળખો. એક યહૂદી 10 જેહાદીને એકલે હાથે ભોંમાં ભંડારી દે છે. જ્યારે સંપ્રદાયો, ૐ શાંતિ, દાદા ભગવાન અને અક્ષરધામના સંપૂર્ણ ખોટા ખીલે બંધાયેલા હિન્દુઓ એક ગુંડાથી કે એક જીહાદીથી 10 જણા થરથર કંપે છે ! પટેલ પ્રજા યહૂદી જેવી નથી જ. પટેલ અને સમગ્ર હિન્દુ પ્રજાને યહૂદી જેવી બળવાન , મહાન અને રાષ્ટ્રભક્ત બનાવવી હોય,તો ખોટા ખીલાથી સંપૂર્ણ મુક્ત થઈને વેદજ્ઞાનથી ચોક્કસ બનાવી શકાશે.

કોણ છે મનસુખ સુવાગીયા?

 

મનસુખભાઈની સંસ્થા દ્વારા દેશી ગીર ગાયો માટે નિઃસ્વાર્થ સેવા આપી રહી છે અને ગુજરાતને અસર કરતી અન્ય મુખ્ય સમસ્યા એટલે કે. પાણીની અછત, તેઓ સમગ્ર ગુજરાતમાં નાના અને સીમાંત ખેડૂતો સાથે નિઃસ્વાર્થપણે કામ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ગામડાઓમાં જળ સંરક્ષણ માટે 3000 ચેકડેમ બનાવવા માટે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં સરકારના લઘુત્તમ અથવા કોઈ સમર્થન સાથે નહીં. મનસુખભાઈએ સ્થાનિક ખેડૂતોના સમર્થન સાથે વરસાદની અનિશ્ચિતતાના આ સમયમાં પાણીની કટોકટીનું નિરાકરણ લાવવાનું અકલ્પનીય કામ કર્યું છે.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
સ્પોર્ટ્સ

Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય

By 4 days ago
Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?