By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    29 minutes ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    2 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    3 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    4 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સેવાથી ભગવદ્પ્રાપ્તિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સેવાથી ભગવદ્પ્રાપ્તિ

Last updated: 2025/05/08 at 7:03 AM
1 month ago
Share
સેવાથી ભગવદ્પ્રાપ્તિ
SHARE

ભગવાને સૌને સેવા કરવાની અપાર શક્તિ અને સ્વાધીનતા આપી છે, તેથી શરીરની પોતાના પરિવારજનોની, સમાજની, સંપૂર્ણ સંસારની, ભગવાનની અને પોતાની સેવા કરી શકાય છે. ભગવદ્પ્રાપ્તિ માટે સેવાના આશય જુદા-જુદા હોય છે.

બુરાઈ રહિત જીવન

જીવનમાં કોઈની પણ કોઈ પણ પ્રકારની બુરાઈ કરવી જોઈએ નહીં. અહીંથી જ સેવાનો આરંભ થાય છે. બીજા લોકોને ખરાબ સમજવા, તેમનું ખરાબ ઈચ્છવું, ખરાબ કરવું એ ખરેખર મોટી બુરાઈ છે.

મોહ, મમતા, કામના, રાગ, દ્વેષ, અહંકાર એ સઘળી સૂક્ષ્મ બુરાઈઓ છે. પોતાના ગુણો અને ભલાઈનો ગર્વ એ બુરાઈનાં મૂળ છે. જે સર્વાંશે બુરાઈ રહિત થઈ જાય ત્યારે તે વ્યક્તિ સંપૂર્ણ બ્રહ્માંડની સેવા કરી શકે છે.

હિતભાવ

સેવા એ મનમાં રહેનારો એક ભાવ છે. સર્વને સુખ, સુવિધા, સન્માન, પ્રસન્નતા મળે, બધા જ લોકો સ્વસ્થ અને નીરોગી થઈ જાય, સર્વને શાંતિ, મુક્તિ, ભક્તિ મળે, સર્વનું કલ્યાણ થાય. આવા પ્રકારની ભાવના રાખવી એ એક મોટી સેવા જ છે. શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામની વાણી છે, જેના મનમાં બીજાનું હિત વસે છે, તેના માટે જગતમાં કંઈ પણ દુર્લભ નથી.

કરુણા અને પ્રસન્નતા

દુ:ખીઓને જોતાં જ હૃદયમાં કરુણા આવી જાય, સુખી લોકોને જોઈને હૃદય પ્રસન્નતાથી ભરાઈ જાય તેનું નામ સેવા છે. હૃદયમાં કરુણાની ગંગા વહેતી રહે અથવા પ્રસન્નતાનો સાગર લહેરાતો રહે તે પણ સેવા જ છે. તેના માટે હિતભાવ, કરુણા, પ્રસન્નતા હૃદયમાં છલકાતા

રહેવા જોઈએ.

ક્રિયાત્મક સહયોગ

હિતભાવ અને કરુણા તેની જાતે જ ક્રિયાત્મક સહયોગમાં બદલાશે. ક્રિયાત્મક સહયોગનો અર્થ છે પવિત્ર ભાવથી અન્યને તેની જરૂરિયાતની ચીજ આપી દેવી. જરૂરિયાતમંદ વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય તેને તે વસ્તુ આપવી અને તે આપતી વખતે મનમાં પ્રસન્નતાની ભાવના રહેવી જોઈએ અને મનમાં લેશમાત્ર ગર્વ ન ધરાવવો.

સેવા નાની-મોટી હોતી નથી

મોટી સેવામાં મોટું ફળ અને નાની સેવામાં નાનું ફળ મળે છે એવું હોતું નથી. સેવા નાની હોય કે મોટી હોય બંનેનું ફળ સમાન જ હોય છે.

ભગવાનને પ્રેમ સમર્પવો

ભગવાનની પૂજા વખતે તે સામાન્યરૂપે સન્મુખ આવે એ પ્રકારની ભાવના રાખવી એ પણ એક પ્રકારની સેવા જ છે.

ઈચ્છા ન રાખવી

સેવા અને પ્રેમ આપનાર ભોગ કે મોક્ષ ઈચ્છતા નથી. સેવાના બદલામાં તે કેવળ અનંત સમય સુધી સેવા કરતો રહે તેવું ઈચ્છે છે.

સેવક બનવું

સેવક બની જતાં આપોઆપ સેવા થાય છે. પોતે કોઈ પણ પ્રકારની બુરાઈ કરશે નહીં. સર્વ તરફ હિતભાવ રાખશે. પવિત્ર ભાવે યથાશક્તિ ક્રિયાત્મક સહયોગ આપશે, બદલામાં કંઈ પણ ઈચ્છશે નહીં.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
આંતરરાષ્ટ્રીય

Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?