By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
    TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
    58 minutes ago
    Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
    Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
    3 hours ago
    Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
    Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
    6 hours ago
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    7 hours ago
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    8 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન

Last updated: 2025/06/10 at 4:05 AM
10 hours ago
Share
IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
SHARE

શ્રેયસ ઐયર હાલમાં ક્રિકેટ જગતમાં ચર્ચામાં છે. IPL 2025માં તેને પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડીને બધાનું ધ્યાન ખેંચ્યું. ભલે ટીમ ટાઈટલ જીતી ન શકી, પરંતુ તેની કેપ્ટનશીપ અને શાનદાર બેટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

IPL પછી, તે હવે T20 મુંબઈ લીગમાં પણ પોતાની કેપ્ટનશીપ કરીને ધૂમ મચાવી રહ્યો છે. શ્રેયસ ઐયરે તાજેતરમાં જ પોતાની કેપ્ટનશીપ વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

ત્રણ અલગ-અલગ ટીમોને અપાવી ફાઈનલની ટિકિટ

શ્રેયસ ઐયર અત્યાર સુધીમાં ત્રણ વખત IPL ફાઈનલમાં પોતાની ટીમને પહોંચાડી છે. સૌથી ખાસ વાત એ છે કે તેને ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી સાથે આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા ફક્ત મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. શ્રેયસ ઐયર માટે આ એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને જ્યારે તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.

કેપ્ટનશીપથી વધે છે આત્મવિશ્વાસ

શ્રેયસ ઐયર માને છે કે કેપ્ટનશીપ કરવાથી જવાબદારીની ભાવના વધે છે. ટીમને દરેક મુશ્કેલ સમયમાં કેપ્ટન પાસેથી અપેક્ષાઓ હોય છે. તે એવી પરિસ્થિતિઓમાં રમવાનું પસંદ કરે છે જ્યાં વધુ દબાણ હોય. શ્રેયસ ઐયર કહે છે કે તે હંમેશા ટીમ માટે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે.

તેને કહ્યું કે તે 22 વર્ષની ઉંમરથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેને એક પડકાર અને તક માને છે. કેપ્ટનશીપ તેના પ્રદર્શનમાં પણ સુધારો કરે છે. તેને T20 મુંબઈ લીગમાં સોબો મુંબઈ ફાલ્કંસને સેમિફાઈનલમાં પહોંચાડીને સાબિત કરી દીધું કે તે કેટલો સારો લીડર છે.

IPL 2025માં પણ શ્રેયસે ઐયરે મચાવી ધૂમ

શ્રેયસ ઐયરે IPL 2025 માં 604 રન બનાવ્યા અને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પરંતુ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ તેને હાર માની નહીં અને ઘરેલુ ક્રિકેટમાં પોતાની તાકાત બતાવવાનું ચાલુ રાખ્યું.

ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે શ્રેયસ ઐયર

કેપ્ટનશીપ અને બેટિંગ બંનેમાં સતત સારું પ્રદર્શન કરનાર શ્રેયસ ઐયરને હવે ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. તેને સાબિત કર્યું છે કે તે મુશ્કેલ સમયમાં પણ ટીમને સંભાળી શકે છે. દર્શકોના દિલમાં સ્થાન બનાવવું એ તેના માટે સૌથી મોટી પ્રેરણા છે.

You Might Also Like

TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video

Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCB, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ સામે નોંધાઈ FIR
સ્પોર્ટ્સ

RCB, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ સામે નોંધાઈ FIR

By 5 days ago
Virat Kohliએ IPLમાંથી 21 કરોડ નહીં, પરંતુ કમાયા 27 કરોડ 40 લાખ?
'મારું દિલ, આત્મા…' Virat Kohliએ IPL ટ્રોફી જીત્યા બાદ કરી દિલની વાત
Fitness Tips: 30 વર્ષની ઉમંર પછી સ્વસ્થ રહેવા દિનચર્યામાં સામેલ કરો યોગ
Yashasvi Jaiswal સાથે ઇંગ્લેન્ડમાં અન્યાય? ટેસ્ટ શ્રેણી પહેલા જ કાવતરું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?