By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    24 minutes ago
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    1 hour ago
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    2 hours ago
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    3 hours ago
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૐ તત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ પરમાત્માનાં પવિત્ર નામો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ૐ તત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ પરમાત્માનાં પવિત્ર નામો છે

AgraGujarat Rajkot
Last updated: 2025/11/06 at 9:40 AM
1 month ago
Share
ૐ તત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ પરમાત્માનાં પવિત્ર નામો છે
SHARE

હે ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનધ ।

એતદ્ બુદ્ધવા બુદ્ધિમાન્સ્યાકૃતકૃત્યશ્ચ ભારત ॥ ભગવદ્ગીતા(15/20)

નિષ્પાપ અર્જુન! આમ આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું છે, તેને જાણીને માણસ જ્ઞાની (જ્ઞાત જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય અને કૃતકૃત્ય થઇ જાય છે. અર્જુનને નિષ્પાપ એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેઓ દોષદૃષ્ટિથી રહિત છે. દોષદૃષ્ટિ કરવી એ પાપ છે. એનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે. જે દોષદૃષ્ટિથી રહિત હોય તે જ ભક્તિનો અધિકારી છે.

ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને અવતરીત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમને જાણી શકતા નથી. (ગીતા : ૭/24) સ્વાંગમાં પોતાનો વાસ્તવિક પરિચય ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ ભગવાને 15/18માં પોતાનો વાસ્તવિક પરિચય આપીને અત્યંત ગોપનીય વાત પ્રગટ કરી દીધી કે હું જ પુરુષોત્તમ છું એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે.

શાસ્ત્રમાં મોટાભાગે સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વર્ણન આવે છે. આ ત્રણેનું વર્ણન ગીતાના પંદરમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવાય છે. સર્વશાસ્ત્રમયી ગીતામાં ફક્ત આ અધ્યાયને જ શાસ્ત્રની ઉપાધિ મળેલ છે. આમાં પુરુષોત્તમનું વર્ણન મુખ્ય હોવાના કારણે આ અધ્યાયને ગુહ્યતમ શાસ્ત્ર કહેવામાં આવ્યો છે. આ ગુહ્યતમ શાસ્ત્રમાં ભગવાને પોતાની પ્રાપ્તિના છ ઉપાયોનું વર્ણન કરેલ છે. સંસારને તત્ત્વથી જાણવો, સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરીને એક ભગવાનના શરણે જવું, પોતાનામાં સ્થિત પરમાત્મા તત્ત્વને જાણવું, વેદાધ્યયન દ્વારા તત્ત્વને જાણવું, ભગવાનને પુરુષોત્તમ જાણીને સર્વ રીતે તેમનું ભજન કરવું અને સંપૂર્ણ અધ્યાયને તત્ત્વથી જાણવો.

દરેક અધ્યાયની સમાપ્તિમાં મહર્ષિ વેદવ્યાસજીએ પુષ્પિકા લખી છે કે `ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોઙધ્યાયઃ’ જે શ્રીમદ્ ભગવદ્ગીતાના વિશેષ માહાત્મય અને પ્રભુત્વને પ્રગટ કરે છે. ૐ તત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ ઘન પરમાત્માનાં પવિત્ર નામો છે. ગીતાનો પાઠ કરવામાં શ્લોક, પદ અને અક્ષરોના ઉચ્ચારમાં જે જે ભૂલો થઇ છે એનું શુદ્ધીકરણ કરવા માટે અને સંસારથી સંબંધ વિચ્છેદ કરવા અને ભગવત્સંબંધની યાદ આવવા માટે દરેક અધ્યાયના અંતે ૐ તત્સત્નું ઉચ્ચારણ કરવામાં આવે છે. અધ્યાયના અંતે ૐનું ઉચ્ચારણ કરવાનો અર્થ એ છે કે મારી રચનાના અંગભૂતદોષો દૂર થાય. તત્ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના ભગવત-પ્રેમ માટેની બને અને સત્ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના સત્ એટલે કે અવિનાશી ફળ આપનારી બને. ઇતિ-બસ મારું આ જ પ્રયોજન છે, આ સિવાય મારું વ્યક્તિગત કોઇ પ્રયોજન નથી. શ્રીમદ્ એટલે જે સર્વશોભાસંપન્ન છે અને જેનામાં સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય – આ છ ભાગ નિત્ય વિદ્યમાન રહે છે એવા ભગવાનના મુખેથી નીકળેલી હોવાથી તેને શ્રીમદ્ ભગવત્ કહેવાયેલ છે.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad ના ચાંદખેડામાં પેલેડીયમ બિઝનેસ હબમાં પેન્ટાલૂનના શો રુમમાં આગ
ગુજરાત

Ahmedabad ના ચાંદખેડામાં પેલેડીયમ બિઝનેસ હબમાં પેન્ટાલૂનના શો રુમમાં આગ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Vav-tharad: સગીરા પર દુષ્કર્મ આચરનાર યુવકને 20 વર્ષની સખત કેદ
IND vs SA 2nd T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટક્કર, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11
Rajkot: વિંછીયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, કપાસના ખેતરમાંથી 14 કિલો ગાંજા સાથે ખેડૂત પકડાયો
Indigoની મુશ્કેલીમાં વધારો, 58 કરોડ રૂપિયાની મોકલાઇ GST નોટિસ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?